________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
== 2 ]
શ્રી. કમાન
નાથાન ગણાય છે અને વિજ્ઞાનની બાબતમાં તે યુગમાં પણ સારી પ્રગતિ થઇ હતી એમ બતાવે છે. એ અને કાર્ય કે માધ બાંધી તે રોગોના સામને કરવાની તાકાત મેળવી શકાય છે.
૧૪. કાંકિણીરત્ન-ચાર આંગળ લાંબા આ રત્નમાં માંડવા કરવાની, ખાતા ધાવવાની અને મહારાને હું આલેખને પથ્થર પર ારવાની તાકાત થાય છે. શક્યત મત્તાની ચામાં જ માંડમાં
આ રનની મદદથી કરે છે અને વિજય યાત્રાને જેકે નિ શામાં પોતાના નામનો શોખ એનાથી કરે છે. એ અને તીક્ષ્ણ કાર્યસાધક વચોથા છીણી જેવું નાનું રત્ન છે, પણ કામ આપવામાં અનુ નાક વાવ છે. આ આ એપના પૈકી ચક્ર ખડ્ગ છત્ર અને ! ચવર્તીતી આયુધ શાળામાં ઉપન્ન થાય છે જ્યારે બાકીનાં ત્રણ ચમ મધ્ય અને કર્કણીરત્ન ચક્રીના લક્ષ્મી ભંડારમાં ઉત્પન્ન થાય છે.
જપના મહાવિત ક્ષેત્રમાં ત્રીશવિજય ય છે. તેનાં નામ લક્ષેત્ર માસ (જૈ . પ્ર. સભા ) પૃ. ૭૭ માં આવ્યાં છે તે પૈકી આ એક વિજય છૅ, 1 ક્યા રીય વિના પૂર્વ અને પશ્ચિમ દિશામાં દેશ ભરતે પુત્ર પબિંગ ઝાંખા ટાય છે અને વિજળની ખેચેન પવનથી એના બે ભાગ પડે છે અને તેથી ઉત્તરાર્ધ અને પવિ હેવા કે વિભાગ થાય . અને તેમાં મારી એ નીએ આડી પડી એના ભરતક્ષેત્રની પેઠે છ ખંડ બનાવે છે, આવા કુષ્ઠ નામના વિષયમાં આપણા કથાનાયક નયસારતા ૧ પ્રિય મિત્ર નામનો ચ વર્તી થાય છે.
પ્રિય મિત્ર અપર ભદ્રાવિના પોતાના વિજયના હર્ષે ખડા સાધ્યા, મ્લેચ્છ રાજા ઉપર પણ પેાતાની આાણા જમાવી, વિદ્યાધરની શ્રેણિ પોતાના તાબામાં લીધી અને નૅસ, પાંડા, પિંગલ,
૧. ત્યાં આપેલાં નામાના મૂકાનગરી મળતી નથી.
બહુ મહર્ષિદંત પાંચ ઈ આ ચક્રનીંગ જબુદ્વીપના કે ધાતકીખ'ડના કે પુરા ના મહાવિદેહના વિજયનુ છે તે તપાસણી માગે છે.
( 24 )
સનક, ભામ. કાલ, મહાકાલ, માણવ અને રોમ નામનાં તેનેવાનો પ્રાપ્ત કર્યાં. સ્પા નિધાતાની ોળખાણ આપનાં શ્રી હેમચંદ્રાચાય જાય. છે કે ‘ભેંસ નામના ધિથી છાવણી, રાહેર, ગામ, ખાણ-દેણમુખ ને ડપ અને પત્તન વગેરે સ્થાને તુ નિર્માતૃ થાય છે. બીજા પોંક નાબના નિધિથી ભાન ૐન્માન અને પ્રખાણુ કે સનું ગણિત તથા ધાન્ય અને પ્રીતે સભવ થાય છે. પિંગળ નામના ત્રીજા સ્થાનથી નાની થી અને શાકનાં અવ પ્રકારનાં સૂચનાના વિવિધ ઋણી શકાય છે
સરનક નામના નિધિથી ઉપર જણાયેલા માત પ્રચક્રિય અને માન ગઢિય અને પદ્મ ચાય છે. પાંચમાં મહુાપદ્મ નામના નિધિથી સ પ્રકારનાં મુ ત ગીત વોંના પાચ છે. કાલ નામના છઠ્ઠા નિધિથી ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળનું જ્ઞાન, ખેતી વગેરે કનુ નાન અને શિપનું જ્ઞાન થાય છે. મહાકાળ નામના
નિષિથી પુ, નાનું, કેતુ તથા આ પ્રકારના બેહ
ખાણ તથા સત્ર ધાતુભા અને ખનીìનું જ્ઞાન (minerology & melallargy) થાય છે. & માત્ર નામના મા નિષિથી ગાઢા આયુધ અને ધ્વની પત્તિમા અને સત્વ પ્રકારની પુ નાંત અને દંડનીતિ પ્રક્ટ થાય છે અને નવમા શંખ નામના ઘેટાં ચાર પ્રકારનાં કાવ્યની સિદ્ધિ નાટ્ય અને નાટકની વિધિ અને સર્વ પ્રકારનાં વાજિત્રો નિષ્પન્ન થાય છે. આ નવિવિધ એટલે વિજ્ઞાનની સિદ્ધિ જ સમજાય છે. એમાં અત્યારના વિજ્ઞાનો, લલિત કળા, સાહિત્ય નાટક, વાજિંત્ર
ાદિ સત્ર ઐદિક વસ્તુનો સમાવેશ થાય છે. આ નિધાના અથવા નિધિ ચક્રવર્તીને વશ થાય છે અનેા. અય એમ સમજાય છે કે ચક્રવર્તી આ અનેક બાળતમાં નિષ્ણાત પુરૂષ હાય છે.એક જ નાણુસ જ
વિજ્ઞાનમાં લલિત કળામાં અને સાહિત્યમાં કુશળ હોય એ અસબાબ ઘટનાને સંવિત કરવાને કારણે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ત્રિ. શ. પુ. ચરિત્ર પ્રથમ પડ્યું આદિનાય ચરિત્ર. ચા સગાક ૫૭૪-૫૮૭,
For Private And Personal Use Only