SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' અ ને પ્રભુ ના મને જાપ એ સુલભ ધર્મ સાધના છે ખુલી આત્મનિંદા સાંભળવી અત્યંત કઠણ સાધના છે. લેખક: શ્રી બાલચંદ હીરાચંદ સાહિત્યચંદ્ર”. જે મનુષ્યને આ સંસારના બંધનથી મુક્ત થવું થએલા આપણે જોઈ શકીએ છીએ. તે મહાત્માએ એજ અંતિમ સાધ્યબિંદુ છે. અને હોવું જોઈએ. મુકત થવા પહેલા કઈ અવસ્થામાં હતા? આપણું એમ બધાજ શાસ્ત્રકારે પિકારી પોકારીને કહે છે. અવસ્થા જેવી જ એમની પણ અવસ્થા હતી કે ઈગમે તે પ્રવચનનું અંતિમ સાધ્ય ઉપસંહારમાં જુદી ? એમના પૂર્વજીવનના ચરિત્રે વાંચતા તે'. મુક્ત થવું ' એ જ હોય છે. દરેક ધર્મમાં શબ્દ તેઓ આપણી અવસ્થા કરતા પણ ઉતરતી અવસ્થામાં ભલે જુદા હોય, પદ્ધતિ જુદી હોય પણ અંતિમ હતા- એ જોઈ શકાય છે. ત્યારે તેઓએ મુક્ત થવા સાથે તે એ જ બતાવવામાં આવેલું હોય છે, એ માટે શું કાર્ય કર્યું તે આપણે જાણી લઈએ તો સ્પષ્ટ જોવામાં આવે છે. ત્યારે આપણે મુક્ત થવાનું આપણે પણ તેમાંથી કોઈ માગે અનુસરી શકીએ એ કયા બંધનમાંથી ? એ સ્પષ્ટ થવું જોઈએ. જ્યારે એ સ્પષ્ટ છે. મુક્ત થવાનું હોય ત્યારે બંધન હોવું જ જોઈએ એ તપ, જપ, સ્વાધ્યાય, નૈતિક સગુણ, અહિંસા, ફલિત થાય છે. આપણે કોઈ બંધનમાં બંધાએલા- સરા નિમરતા. ‘સર્વ દા મ સમાન છીએ કે કેમ એ પહેલા આપણે જાણી લેવું જોઈએ. ભાવના, ભીતિને સાગ વગેરે અનેક માર્ગે મુક્ત અને આપણે કોઈપણ પાશમાં જકડાઈ ગએલા થવા માટે લીધા છે, અને અત્યંત સચ્ચાઈ અને છીએ એની આપણે ખાત્રી કરી લેવી જોઈએ. તેમ જ પ્રામાણિકપણે તે પાળેલા પણ છે. એમાં દરેકની જે બંધન હોય તે તે કેવી જાતનું છે, છુટી શકાય બુદ્ધિ, આવડત અને નિરહંકાર વૃત્તિને લીધે ફેર તેવું છે કે નહીં એ પણું સમજવાની જરૂર છે. પડે એ સ્વાભાવિક છે. ' પ્રથમવથામાં સ્વર્ગોદિક ' સાથે સાથે એ બંધને કેઈએ તેડી બતાવ્યા છે કે અતિ સુખની લાલચે જીવ સાધનાના શ્રમ સહન શ અને એવા બંધને કેઈએ તોડ્યા હોય તે તે કરે છે. અગર નર્માદિક અવસ્થાની ભીતિને કારણે, * શી રીતે થા, કયો ભાગ તેમણે અનુસર્યો અને સાધનાને આદર કરે છે. પણ એ અવસ્થા પુરી તે માર્ગમાંથી આપણે સુલભમાં સુલભ માર્ગ થતા જ્યારે સાચી નિરહંકાર વૃત્તિ જાગે છે, અને અનુસરી શકીએ તેમ છીએ, તેને “અવશ્ય વિચાર , સાધના એ સ્વભાવનું રૂપ “ ધારણ કરે છે ત્યારે કરવો જોઈએ. એ જ સાધનામાં આનંદ આવવા માંડે છે. એ ગમી ધર્મશાસ્ત્રને ઇતિહાસ જોતા એમાં અનેક સંતો જાય છે. અને એવી સાધના કરવાની સ્વયમેવ છૂર્તિ ' મહાત્માઓ, ગી મહ તો એ બંધને તેડી મુક્ત મળતી જાય છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં મદદ કરવા માટે કોલેજ ફી આપવાની અને પુસ્તકો આપવાની ખાસ જરૂર છે. વળી જે અહેનો અને ભાઈએ ગૃહ ઉદ્યોગે શીખવા માંગતા હોય તેમને પણ મદદ કરવાની જરૂર છે, તેથી આ કુંડની ઉત્પન્ન થયેલ રકમ તેમને મદદ કરવામાં વપરાય એમ ઈચ્છવા યોગ્ય છે. આ નૂતન વર્ષ સર્વે લાઈફ મેમ્બરને, સભાસદ બંધુઓને અને પ્રકાશના ગ્રાહબંધુએને સુખરૂપ નિવડે એવી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. માર્ગ મુક્ત થવા માટે લીધા છે, અને લેવી જોઈએ. તેમ For Private And Personal Use Only
SR No.533908
Book TitleJain Dharm Prakash 1961 Pustak 077 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1961
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy