SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧ ] પ્રભુ નામનો જાપ ગયા. તક મળે છે. પણ જ્યારે કોઈ આપણી ખામીઓ પોતાના કાને સાંભળવી એ આકરી સાધન તપશ્ચર્યા બનાવવા માંડે છે ત્યારે આપણને તે ગમતી નથી. છે, અનિંદા સગા કાને સાંભળવી અને તે પણું આપણું પોતાની એ નિંદા ગણી આપણું એ સમતાપૂર્વક અને નિંદક તરફ જરા જેવી પણ અપમાન થયું એમ ગણું આપણને ફોધ આવે છે. તિરસ્કારની ભાવના રાખ્યા વગર સાંભળવી એ કાર્ય આપણી નિંદા આપણુ મેટે કરે એ આપણે શત્ર તે કઈ મહાન મુાિનિકટ આવી પહોંચેલા મહાછે, એમ આપણે માનીએ છીએ અને સાથે સાથે પુ. જ કરી શકે, કાચાપોચાનું એ કામ નથી. એના દોષ જોવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ‘મારામાં ભલે ગમે તેવા દે હેય પણ રમે ઉઘાડ આપણી પાછળ આપણી નિંદા અદેખાઈ કરકરનાર છે કે શું ? એમ માની દેપ બતાવનારના નારા ઘણું હોય છે, એ આપણે જાણીએ છીએ. એમાં સાચા ખોટા પણ હોય છે, વચમાંના દલાલે છતા કે નહીં છતાં પણ દે એને વળગાડવાનો રાપણે પ્રયત્ન કરીએ છીએ. આવી દર્યક દૃષ્ટિ પણ હોય છે, બે જણ વચ્ચે લડા'' જમાડી પ્રેક્ષક વાગ અનર્થો પેદા કરે છે અરસપરસ દોષારોપણેને થઈ આનંદ માનનારા લોકો પણ હોય છે, ઘણું એ પ્રવાહ પછી જોરથી વહ્યા જ કરે છે અને આપણે વખત તે ગેરસમજુતીથી આપણે કેદને શત્રુ ગણી નવા શત્રુઓ પેદા કરીએ છીએ અને આપણા બેસીએ છીએ, પણ આપણે એ બધી આપત્તિઓથી માની લીધેલા નિંદકની દરેક હિલચાલમાં આપણે બચવા માટે પ્રયત્ન કરવો જોઇએ. દેવ જ જોઈએ છીએ. અને એવી રીતે આપણી દષ્ટિ નિંદકની પણ નિંદા કરવી એ મહાન દેવ છે. વેરઝેરથી દુષિત કરી મુકીએ છીએ અને જે નિંદક ઉ. બીજે આપણી નિંદા પ્રયકા ) પરાશર આપને ગમતા નથી તેની પેઠે જ આપણે પણ તેના માટે ખોટી કલ્પના કરવી નહીં જોઈએ. ભરાડી એક નિકની જ ભૂમિકા ભજવતા થઈ જઈએ છીએ. ભાષામાં એક સાધુ વચન છે નિદ્રા દર અાવે જ્ઞાનીજને નિદાને પોતાને હિતચિંતક ગણે છે 11 એટલે આપણુ નિંદકનું ઘર આપણી જોડમાં જ છે. નિંદકે પિતાની આસપાસ હોય તે સારું હોય તે બહુ સારું. આમ થવાથી આપણને એક એમ ગણે છે, કારણ કે એથી પોતાના દેવાનું વગર શાથે ગુરુ મળી જાય છે. આપણે પોતાની દર્શન એમને થઈ શકે છે અને તેઓ પોતાને સુધા. નિંદા શાંતિથી સાંભળતા રહીએ અને સામો જવાબ રવાની તક ઝડપી શકે છે, તેઓ નિદકને જતા નહી આપીએ તે નિંદકની જીભ સહેજે ખૂઠી થઈ હિતેવી ગણે છે, કારણ એને લીધે જ એ જાય છે અને એ નિરાશા અનુભવી શાંત થઈ જાય સુધરી શકે છે. છે અને ઘણી વખત એ આપણા પ્રશંસક પણ ' બની જાય છે. સામાન્ય માણસે તો શું પણ ભલભલા સંત મહાભ ગણાતા મહાનુભાવો પોતાની નિંદાથી આ આકરી લાગતી નિંદા સાંભળવાની તપ ચીડાય છે અને ક્રોધના ભોગ બની બેસે છે. એથી સાધના આપણે કરવી જ રહી. આમેન્નતિની જ અમે માનીએ છીએ કે, પોતાની જ નિંદા સાધના કરવાનું બધાઓને સકે એ જ અભ્યર્થના. સામાયિકમાં વાંચવા માટે ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજને સર્વ શ્રેટ ગ્રંથ કે, જ્ઞાનસાર-ગુજરાતી અનુવાદ સાથે અવશ્ય વાંચે મૂલ્ય રૂપિયા ૨-૦-૦ લખ:-શ્રી જૈન ધ... સ.-ભાવનગર For Private And Personal Use Only
SR No.533908
Book TitleJain Dharm Prakash 1961 Pustak 077 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1961
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy