________________
૧૨]
હવે ભેટરૂપે આપુ છું અને સાસ તે એ છે કે કલ્પી શ્વેતાં ગુરુવારે ચગદેવ માટે જે અમ ભાખ્યુ છે તે એ ત્રણેમાંના એકમાં પદ્મ નથી ! જેવું નસીબ ચાપડ, કાડ કે આંબડમાંના એફનું પણ હેત તે હુ ગુરુજીને ચરી અને તુરત ધરી દંતર તમે તે વ્યાપારી દો અને સારી રીતે જાણા છે કે આ મ`ત્રીધરોટલા ભોળા નથી કે એક વાણિયાના દિકરા સારું પોતાના વારસને દત્તક દેવા તૈયાર થાય. વળી આખું વરસ ધધાની મથામણ કરવા છતાં અને પરસેવા ઉતારવા છતાં જ્યાં હુન્નર સોનામહોરના દર્શન થવા દુર્લભ છે, ત્યાં સામે રાજી ખુશીયા લાખ ધરાય છે એ પાછળ જે સ્ય છે. એ સમજવાની અગત્ય છે.
દેવચંદ્રસૂરિ જેવા નિષ્ણાત ગુરુજીના સંસર્ગથી તમારા એ પુત્ર એવું જ્ઞાન સંપાદન કરી કે જેનું આકણુ મહારાજા જયસિંહદેવ જેવાને તો થશે પણું એના ડાથે જે સાહિત્યની વાડી નવપવિત થશે તેનાથી માત્ર ભારત જ નહીં પણ સારું જગત આશ્ચર્યાન્વિત બનશે અને એક મહાન વિદ્વાન તરીકે એની ગણના થશે. જ્યારે એ સબંધી યશોગાથાઓ તે સાહિત્યના પાને એવી રીતે આલેખાશે કે જે દુર્જારો વર્ષો સુધી જનતા ભૂલશે પશુ નહીં.
શેડ, જેની દ્વારા આવું યુગવર્તી કા નિપજવાનું છે એને શા સારુ તમારા સાંકડા ખૂણામાં દબાવી રાખવા કચ્છા છે! ? વિચાર તેા કરા, ‘પુત્રની કીર્તિ'
વિસ્તરે એ ક્યા ખાપતે ન ગમે ? વળી જે અંગે જ્યારે પણ નોંધ લેવાશે ત્યારે એના માબાપના નામ તા યાદ થવાના છે જ, જે મહાન પ્રતિષ્ઠા-સપાદનના યોગ શ્રમત્વમાં છે એ તમારા ઘરમાં કે વેપારમાં નથી જ, તમેાતે જેમાં લાભ વધારે જણાય તે જણાવે, એકમાં ચાર દિ'ના ચાંદરણા જેવુ છે જ્યારે ખીજામાં 'યાવચ્ચ’દ્રવિકરો’- જેવુ છે,
!!
(
૫ )
મહારની જણ એમાં તા વિક્રય જેવું થાય. માર જેવા વેપારીને એવે સાદે ન પર, ઝુ રાખુશીથી થયેલ અધિ ખૂન્ન રાખું છું જે ર એ ગુરુ-શિષ્યના દાન કરી પાહે ફર
અને પછી તે મણે વિચારગી ચિત્રોની પર પરા મ સામે પ્રક્રિયા કરી ! એકને યાદ કરતાં ખીસ્તૃત ભૂલી જવાય. એમાં નગેબ્રી હુમચર્ચા, ચાંગદેવ તે સામદેવને ાંગ તારી કેવી રીતે પ્રગતિના સોપાન ચઢી રહ્યા Ìના જીવનપ્રસંગે
ભૂમિગૃહમાં સાધનો એકધ્યાન બનેલ સાધુ-ત્રિપુટી, એક બાજુ કાને પુરૢ કામાતુર બનાવે એવી અવસ્થામાં ઉભેલી પદ્મિની સ્ત્રી અને ખીછ બાજુ તેણીતા સ્વામી ઉધાડી તલવારે આદાનું પાલન કરવા જાગૃત ઉભેલે. આવા હતી કે ત્રિપુટીમાંના એકાદનું ધ્યાનભંગ થાય કિંવા નાની સ્ખલના ખેતી નજરે ચડે કે વિના દ્વિચકીચાટે ધડથી માથુ જુદુ કરી નાખવું, એમાં મુનિવધને દાલ નથી પશુ ગુરુઆજ્ઞાનું પાલન કરવારૂપ માટે લાભ છે. ધ્યાનની એવી એકાગ્રતા વિના નથી તો અમેાને સાધના ફળવાની સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય, આ ઊગતા સાધુને સરસ્વતી મૈયાની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હૈય તે, એ માટે મરણાંત કષ્ટ વેઠવાની તૈયારી પણ હાવી જોઇએ. વિદ્યાસાધન અર્થે આત્માએ સ” કાર્યા બલિદાન દેવા તત્પર થવું ઘટે. એ ત્રિપુટીમાં શ્રી દેવચંદ્રસૂરિ, શ્રી મણવાદી અને ત્રીજા શ્રી હેમચંદ્ર,
×
X
ત્યાં તા ગાચરી અર્થે ગયેલ ગુરુમહારાજ દેવચંદ્રસૂરિને શ્રાવકની દુઃખદ સ્થિતિ અને એક બાજુ ઘરમાં કાલસાના ઢગલે જણાય છે, જ્યારે સેામદેવ શિષ્યને એ ઢગલે સુવર્ણતા દેખાય છે. સહજ પ્રશ્ન ઉદ્ભવે છે ઃ આવી સપત્તિ-ધારકની આવી દશા કેમ હાય ? શુરુઆત થતાં જ શિષ્ય એ ઢગ પર આસન જમાવે છે અને પેલે દુ:ખી શ્રાવક ખેતશ્વેતામાં એ સુવણુ ગ્રહણુ કરી “નિક બને છે,
હાકેમ સાહેબ! જો આપ જણાય છે એવુ ભવિષ્ય ગુરુદેવે જોયુ હાય તો મારા દીકરા ભલે
સાધુ જ રહે. મારે નથી તો તમારા દિકરા કે સેના-ભક્તિથી ધન ખરચી સામદેવનું નામ હેમચંદ્રસૂરિ