SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ - પૂ. શું હું 40 ઇગલ લેખક ક ત્રીનું ચિત્ર તે જાણે પ વીશ્વર ધનની કુશળતાનું તાદર સ્વરૂય, એમાં ગુરુદેવ પ્રતિની ગૃહા, ધર્મ તફના પ્રેમ અને એ લય અથ પાતાંનું સર્વસ્વ છડી દેવાની તમન્નારૂપ ત્રિપુટીના દત થાય છે. હ્રામ સાહેબ, મેં સ્પાપની ન્યાયપદ્યુતાની વાતા ધણી સાંભળી છે. મારી માંગણા ખાત્ર એક જ છે તે તે એ જ કે ગુર્જીને સમનની મને મારા ચાંગા પાહે પાવે. ચાચિગ રોડ, આમ તમારી માંગણી તે બરાબર ૐ અને એ 'તેવારે મારે ધમ પણ છે. ધારે! કે ગુચ્છને હું સમજાવી તમારા એ પુત્રને પાછે પણ અપાવુ, તમેા એ તે સારી રીતે જાણો DY છે કે મારા આચાર્ય મહારાજ નથી તેા પરાણે કાને સાધુ બનાવતા કે નથી તે। એમને આપણને કવા પડે છે, એ વસ્તુ સ્હેજે સમજી શકાય તેમ છે. એવી રીતે આપણા સૌભાગ્ય કે દુર્ભાગ્યના જન્મ થાય છે એટલે આપણા આ ભાગ્યના વિધાતા અગર લખી મૂકનારા કારીગર અને ધાવયા આપણે પેતે જ છીએ. એમાં બીજા કાઇનુ કામ નથી. તે લખવા માટે ખીજો કાઈ વિધાતા કે બ્રહ્માને નેતર વાની જરૂર નથી. એ તા હાથે કર્યું... અને હૈયે વાસ્તુ' એવા પ્રકાર છે, તેથી તે માટે બીજા કોઈને દોષ આપવાની શી જરૂર છે ? વાળ્યુ હોય તેવુ' જ લવુ પડે છે. બાવળ વાવા અને કરી મેળવવાની ઇચ્છા રાખા એ અસ'ગત છે, ચોકસી માદરવાના કોડ હતા. લત પાન જે હવે આ સ્થળ માં તેણે વિલાદ્યુતા નીહાળો - જ અને ઉડી, ધોનાને લઈ તમારે આવ્યા અને તમારી પત્નીની મતિ મળી, પોતે ાકૃત સર્વાંગ સનવ્યા, એ પુત્ર પ ફરી માં તા તમારા ધંધામાં સાથ પૂરશે તો સાતલી વધાર્યું એથી બહુ ખ ધંધુકામાં તમે ભવાન વેપારી અને આગેવાન લે ખાટડ કદાચ લક્ષણું મુખ એની શક્તિને પ્રભાવ વિસ્તરી તે એ ગુજરાતની ભૂમિમાં મશ વેપારી ગર એ દ્વારા લક્ષ્મીની વૃદ્ધ અને પ્રતિકાની પ્રાપ્તિ થ પણ મા એ સ કેટલા વર્ષો સુધી જનતાના મુખે રમવાના ? જે આટલી વાતથી સતાય કર તે હૂ' રાજીખુશીથી માન્ય ત્રણ દિકરામાંથી એકને તમારે બનાવવા તૈયાર છું. એ સાથે લાખ સોના કદાચિત કાઇ એવા પ્રશ્ન કરે ઉં, જ્યારે ખાટા ક્રમાંથી દુઃખ નિર્માણ થાય છે, અને ક્રમે કર્યા વગર તે એક મિનિટ પણ રહી શકીએ તેમ નથી તે સારા કર્મો એટલે પુણ્યના ફળ ભોગવવા જ પડે છે અને મેક્ષ તે રસથા કમો નાશ થયા વિના મળો શકે નહીં, ત્યારે સારા કર્યાં કરી કમા ભાર શા માટે વધારવા ? એના જવાબમાં કહેવું પડશે કે, સ્હેજે ભોગવી લઇ શકાય તેમ છે. શુભ કર્મો ભોગવી લેતા આપણે સ્વતંત્ર હવા સગવડવાળી ગાડીમાં બેસી પ્રવાસ કરીએ ત્યારે આપણો મુકામ આવતા તે બધી સગવડ અને માટે દરેકે જાગતા કે ઊંધતા, એકાંતમાં અનુકૂલતા આપણે સ્હેજે સુખેથી ભૂલી, બ્રેાડી શકીએ સમાજમાં, ધર્મ કે મંદિરમાં, વેપારમાં કે રમતમાં છીએ, તેમાં મુશ્કેલી નથી; માટે જ જેમ ખતે તેમ અર્થાત્ ગમે તે સ્થિતિમાં આપણા હાથે કાઇ મેલું 'સૌભાગ્ય ઉત્પન્ન થાય તેવા શુભત્વે જ કરતા તે થતું નથીને ? એવા વિચાર જાગૃત રાખવા જોઇએ. રહેવામાં આપણા આત્માનું કલ્યાણ અને શ્રેય છે. >v( ૧૫૪ )=
SR No.533897
Book TitleJain Dharm Prakash 1959 Pustak 075 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1959
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy