SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ દિગ્દર્શન માત્ર કાવવામાં આવેલ છે, તે તે ના- ૨૫મલદારે છે જેનાર વિદ્વાને તેમજ યુવક રાવધાની મુરિાજબી ! ઇવન - પરિચય મે) વાંરવાર માંગણી કરતા . આ પુસ્તિકા પ્રકાશિત છે. એવામાં અમારી છે. પુસ્તક 'ઇ'વીચતા ખુબ નિરાજશ્રીન! !!-- પ્રભાવિનાનાં કાર્યો અનમેદની , તત્વ છે. ફણ-: લા: { વાનુવાદ 25 કિ વેરાને. સંત) તે ક–૫. પૂ. પંન્યાસી દાજિક,૦૦ ગણાય. પ્રારાફ-બી વિજય-વહુરિજી દાનમંદિર –બટાદ (સૌરાષ્ટ્ર) પ્રાપ્તિસ્થાજયંતિલાલ ગ?: ચંદ-ચા ગુરુમ! આશરે સવા બસે પાનના આ પુસ્તકનું મુલ્ય માત્ર રૂપિયા છે. કરી વિજયનેમિસ્ટર ધર–એ અમાળાના એકાવી : રત્ન તરીકે પ્રગટ થયેલ આ પ્રથમ બ5 માં સમજાવટ-શશી સુંદર અને દાગેટ છે. જીવવિચાર અને કર્મગ્રંથના પ્રકાશિત થયેલા પાનુવાદની માફક આ નવતરવ-પદ્યાનુવાદ પણ વિશેષ હોકાર પામે છે. અભ્યાસને માટે ઘણા : ઉપગી ગ્રંથ છે. જિજ્ઞાસુએ ખાસ વસાવી લે. 6. આરંભાસિદ્ધિ, 7 શ્રી શાલિભદ્ર ચરિત્ર (પ્રતાકા૨) અને 8 ઉપમિતિ ભવ પંચા કથા-(ભાગ પહેલો) (પ્રતાકાર)- આ વણે પુસ્તંકે શ્રી ખાંતિલાલ અમરચંદ વે ત્તરથી તેમને ભેટ મળ્યા છે. પ્રથમ ગ્રંથ તિષને લગતા અપૂર્વ ગ્રંથ છે. બીજે ગ્રંથ દાનનક અચિત્ય પ્રભાવને વર્ણવતા ગ્રંથ છે જયારે ત્રીજે સિદ્ધ િમવારોનકૃત ઉપમાને સાગર છે. તેઓએ પોતાના પૂજ્ય પિતાશ્રીના આપેલ છે. મૃતભક્તિને આ પ્રવાસ પ્રશંસનીય છે. - 9. સિરિજબુસ્વામિ ચરિયં–(પ્રતાકાર) શ્રી ઉપદેશમાળાની ઘટી ટીકામાંથી સંશોધન કરનાર પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મહારાજ, પ્રકાશક ધનજીભાઈ દેવચંદ-મુંબઈ. મૂલ્ય રૂ. દોઢ. - બાસઠ પાનાની આ પ્રતિમાં શ્રી જંબુસ્વામીનું સમગ્ર જીવન, સુંદર રીતે આલેખાયેલું છે. આ આચાર્ય મહારાજશ્રીએ નિર્વિધનપણે સંવત્સર તપ કર્યો તેના ઉજમણું નિમિત્તે આ સંદર, મતનું પ્રકાશન કરાવ્યું છે. પ્રયાસ સારો છે. 10 દશનરત્નરત્નાકર (પ્રતાકાર, વિભાગ બીજે) પ્રકાશક- શ્રી જૈન સાહિત્યવર્ધક સભા-અમદાવાદ) સંપાદક–પં. શ્રી નિપુણમુનિ તેમજ મુનિરાજશ્રી લા તનિ. - મેહન–ડ-દેવ -પ-કનક-ભક્તિ ગ્રંથમાળાના ત્રીજા પુષ્પ તરીકે આ અપૂર્વ ગ્રંથ પ્રકાશિત થયો છે. બે વર્ષ પૂર્વે આ ગ્રંથને પ્રથમ ભાર્ગ પ્રકાશિત થયા હતા. ત્રીજી લહરીના ચાર તેર ગોવાળો આ બોને વિભાગ હાલમાં જ પ્રકાશિત થયો છે તેમાં પ્રાથમિક જાગવતની આઘ દેશના તેમજ વિવિધ દેશનામી તેઓશ્રીએ સમજાવેલ છવ, અજીવ, મિશાલે સમિતિ, ગુપ્તિ, ગોચરીના માનનાની વિરત રવરૂપ વિગેરે અનેક વિષયોનું સુંદર રીતે પ્રતિપાદન કરવામાં આવેલ છે. આ સમયગાટ પર સ્વરૂપ અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. પ્રતાકાર 15 થી . 4 સુધીના બીન લોગન મૂ૫ આઠ રૂપિયા, ઊયા લેઝર પેપર તેમજ સુંદર છાપકામ જોતી વ્યાજબી છે. અભ્યાસી યુનિવર તેમજ જિલ્લા સુએ તરત જ વસાવી લેવા જેવી આ મત છે. - - - - - - - - : , AT : - - - - 1 FEST For Private And Personal Use Only
SR No.533871
Book TitleJain Dharm Prakash 1957 Pustak 073 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1957
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy