SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મગ ૯ મા ] ૪. લા. : લગભગ સાઠ લાખ રૂપીઆ. પ્ર. 2. : ધાધિ નિમિત્ત સિવાય આ નાામાંથી કાઇ સામાજિક હેતુ માટે કરી પશુ રકમ વાપરવામાં આવે છે ખરી ! ધાર્મિક ટ્રસ્ટોની તપાસ-સમિતિ. ક. લા. : ના. પ્ર. 2. : આ પેઢી તેમજ સંસ્થા તરફથી મળેલા જવા મને માલૂમ પડે છે કે દેવદ્રવ્ય ઉપયોગ માટે વાપરી ન શકાય મની આજ્ઞા છે. *, ભા. : ાજી, એમ જ છે. પ્ર. 2. • આવા શાસ્ત્રીય ઉલ્લેખ પાં એ તે મને કહી શકશે ? કઇ આગમામાં આવે! ઉલ્લેખ છે ખરા ? ક. લા. : આવી ખાળતમાં હું પત્તુ શ્રાવક્ર છું, પશુ આ બાબતમાં જે સાધુએ પ્રમાણભૂત ગણાય છે અને દેવદ્રવ્યના ઉપયોગ સબંધે શાય ઉલ્લેખા રજૂ કરી શકે એમ છે એવા સાધુઓ પાસેથી આને લગતાં પ્રમાણે છુ મેળવી આપી શકીશ. અન્ય જેન ઉપરથી સામાજિક પ્ર. રે. ઃ આણુજી કલ્યાણુજીની પેઢીનાં નાણાં ખાનગી પેઢીઓમાં રાકવામાં આવે છે ! એવી જૈન ક. લા. : છેલ્લા પચાસ સાઠ વર્ષથી પ્રાઇ પણ ખાનગી પેઢીમાં રાકવામાં આવ્યા નથી. પ્ર. 2. : ખીજી જૈન ચેરીટીએ સુ ધમાં આગ ડ્રાય એમ કમનસીએ માલૂમ પાતું નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ સાંબળાને આપ ારવાઇ નહિં નએ એ બાબતની મને ખાત્રી છે. ×, 2. : આપ આવા પ્રમાણ મેળવી આપી શકશે તે હું બહુ રાજી થશ. મને આવા પ્રમાણેની ખાસ અપેક્ષા છે, કારણુ કે *નાનાં ભામિક ખાતાનાં નાણાં સામાજિક માર્ગોમાં વાપરી ૫ જ શકાય એમ માનવાને પ્ર. 2 : દેવદ્રવ્યના સામાજિક કાર્યો માટે લેશમાત્ર ઉપયોગ ન થ× શકે એમ સામ કહેવા માગે છે એમ ઝુ' સમજું છું. જ. લા. : બરાબર એમ જ. ક. લા. : મને લાગે છે કે આપને મળેલી માહિતી માર્ટ ટ્રા પૂરતી ખરાબર નથી. તેઓ માં । સ્થાવર મિલ્કતમાં અથવા તે વ્યાજ મળે તેવા સરકારી કાગળીયામાં પણુ નાણાં ક્રે છે. ખાનગી પેઢીમાં પૈસા રતા ડ્રાય એવા કેટલાં ટ્રસ્ટે છે તેની મને ખબર નથી. પ્ર. 2 : કેટલીક જૈન ચેરીટીના વ્યવસ્થાપકા તરફથી મળેલા જવાબે આપના અભિપ્રાય સાથે મળતા થતા નથી. બી પેઢી, ગેએ કબૂલ કર્યું છે કે તેક્ષેત્રે પેતાની ર,સ્તકનાં નાણાં ખાનગી પેટીઓમાં ાયેલાં અને તેના બચાવમાં તથા જજુવે કે-તેમને કશું જ કારણ નથી. આવી અમારી પાર્ક જીણાની ભાવી છે. દેવદ્રવ્યના માન્યાજના આકારમાં તેવા રાકાણુને સારા ઉપયોગ પાજખી છે કે નિએ બાળતમાં અમારે છેવટના નિર્ણય પર આવવું જોઇએ. જ્યા સબંધમાં નિષ્ણુય લેતાં અમારે પૂરી આંભાળ લેવી જ રહી. બદલા મળે છે, જે ટ્રસ્ટના ખરચાને પહેાંચી વળવા માટે જરૂરના ડેાય છે અને ખાનગી પેઢીમાં આવી રીતે નાણાં રાકવાનું લેખમ બહુ થાડુ હાય છે અને તે સામે જે બદલે મળે છે એ જોતાં એટલું જોખમ ખેડવુ એ ક. લા. : સમાજના અમુક વર્ગનાં વિચારા For Private And Personal Use Only
SR No.533770
Book TitleJain Dharm Prakash 1948 Pustak 064 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1948
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy