SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org eueleleveVELELELELEL ZUR પUSLIDER UUUE UP Acharya Shri Kailassagarsuri Gyanmandir חבר הלהבהלהב הלהבהלהלהלהלהלהלהלהב כתבתב પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા. nira 版 FERREFERRRRRRRR લેખક :—ડા, ભગવાનદાસ મન:સુખભાઇ મહેતા, M. B. B. S ( પૃષ્ઠ ૧૭૦ થી ચાલુ ) • ખેડ પ્રવૃત્તિ હા કરતાં થાકીએ રે'.-~~ અખેદ— પ્રવૃત્તિ કરતાં થાકી જઇએ તેનું નામ ‘ ખેદ ' છે. જેમ માગે' ગમન કરતાં-ચાલતાં થાકી જવુ તેને આપણે ખેદ-થાક કહીએ છીએ, તેમ સન્માર્ગે ગમન કરતાં-પ્રવૃત્તતાં થાકી જવુ તે ખે—યાક છે. સંસારવ્યવહારમાં પ્રવૃત્તિ કરતાં અથવા અર્થ-કામના પુ લા સેવતાં ચાકવુ તે જેમ ખેદ છે, તેમ પરમા વ્યવહારતી પ્રવૃત્તિ કરતાં અથવા ધર્મમેાક્ષના પુરુષા સેવતાં થાકવું તે પણુ એક પ્રકારના ખેદ છે. અત્રે પ્રકૃતમાં-પ્રભુસેવાશક્તિમાં પ્રવર્ત્તતાં થાકવું તે પણ ખેદના પ્રકાર છે. ગમનાગમન આદિ બાળ પ્રવૃત્તિની શાક તે શારીરિક ( Physieal Fatigue ) ખેદ છે, સેવાભક્તિ આદિ પ્રવૃત્તિના થાક તે માનસિક ( Mental or Psyehologieal fatigue ) ખેદ છે, એથી ઊલટું તે તે પ્રવૃત્તિ કરતાં ન થાકવુ તે ખેદ છે. તર ભેદ કાને કેમ ઉપજે છે ? આ ખેદ-અભેદનુ સ્વરૂપ સમજવા માટે તે તે, ક્રમ, કયા કારણથી ઉપજે છે. તે વિચારવા યાગ્ય છે. એ તે સર્વ ક્રાફ્ટને સામાન્ય અનુભવ છે કે ગમન કરવાની જ્યારે વૃત્તિ નથી હતી, મનને કંટાળા હોય છે, મન થાકેલું હોય છે ત્યારે ગમે તેવા સશક્ત માણસ પણ તરત દ્વીલેાશિથિલ થઇ જાય છે, પગ આગળ ચાલવાની ના પાડે છે, ગમન સાદ ના નથી, અને પ્રગતિ અટકી પડે છે, અથવા અતિ બહુ-વધારે ઋતુ, ગન ઉપરાંત ગાવાથી ગુ થાક લાગે છે. આમ ારે ભા યાક છે ત્યારે પ્રકૃતિ પણ થાક છે. એ જ પ્રકારે જ્યારે કાઇ પણ પ્રવૃત્તિમાં રસ નથી રહેતા, રુચિ-વૃત્તિ ખંડિત થાય છે, ઉત્સાહ એાસરી જાય છે ત્યારે તે તે પ્રવૃત્તિથી મનુષ્ય યાકે છે, ખેદ પામે છે. તેથી ઊલટુ જ્યારે રસ અતૂટ હોય છે, રુચિ-વૃત્તિ અખંડિત હાય છે, ઉસાર પ્રવૃદ્ધમાન ડ્રાય છે ત્યારે તે તે પ્રવૃત્તિ કરતાં જીવને થાક લાગતા નથી, ખેદ ઉપજતા નથી. દાખલા તરીકેઅર્થ-કામમાં અથાક પ્રવૃત્તિ -- For Private And Personal Use Only સાંસારિક-લાક વ્યવહારની અન'ત પ્રવૃત્તિ કરતાં જીવ થાકતા નથી-ખેદ પામતા નથી. દિવસેાના દિવસે, મહિનાના મહિના, વર્ષોના વર્ષો, ભવે ભવા -કામની સિરૢિ અર્થ' રાત દિવસ એકધારી મડ પ્રવૃત્તિ કરતાં છતાં આ અને લેટ પણ થાક લાગતો નથી, ખેદ્ર ઉપજતા નથી, એ આ જીવનની કાર્યક્ષમતાની અદ્ભુત આશ્ચર્યકારક ટના છે ! તે નથી જેતો દિવસ કે નથી જોતા રાત, નથી જોતે ટાઢ કે નથી જોતે તડકે, નથી જોતે ભૂખ કે નથી જોતા તરસ, નથી જેતેા દેશ કે નથી જોતા વિદેશ, નથી જોત ( ૨૧ )નું
SR No.533770
Book TitleJain Dharm Prakash 1948 Pustak 064 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1948
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy