________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
29
જેનધર્મપ્રકાશ સ્થિUિ)
પુસ્તક ૬૪ મુ. |
.
..
| વીર સં', ૨૪૭૮ _ો વિ. સં. ૨૦૦૪
नूतन वर्ष-आशीर्वाद
===UTURESIDE=".
જૈન ધર્મ આરાધીએ, નર પામી અવતાર; ઘર્મ ન ચૂકે પ્રાણીયા, સનાથી એ લગાર. મહાવીરના સુત છો તમે, ઘણુ શ્રી જિનદેવ, #ાર્ય સિદ્ધ થાયે સદા, શરણ રહી કરો સેવ. જગમાં જનમ્યા તે ખરા, જશ મેળવ્યો જગમાં, વંછે સહુ તેહનું ભલું, તુર્ત તે જણાય. સના મીઠી જેહની, હોઠ તે અભિય સમાન; સવારમાં પામ્યા પ્રભુ, વાદા કેવળજ્ઞાન.
કવિ ભવાનભાઈ જેચંદભાઈ-વરલ
For Private And Personal Use Only