________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
'
અંક : કો ] વિવેક કાણે પણ ના જવને રાક છે. ભાગ પથાર્થ સમજે એવું રહ્યું નથી, અને તેને લીધે વન નાનું છે ન અંગ છે. અને મરી ગયા પછી અજ્ઞાનવ નાડ ઝાલીને વેદ કરવાની કળાની બરાબર માતબર છે કે નું વિષમ કુળ થયું છે અને તેથી માર્ગ રામજાય તેવા રસ્થા નથી.
સરળ-મતભેદની કડાકુટ જવા દઈ જે આત્મા અને પુદ્ગળ વચ્ચે વહેંચણ કરી. શાતા અનુભવવામાં આવે તે માર્ગ સરળ છે; દુર નથી.
અનેક શાસ્ત્રો છે. તે એકેક વાંચ્યા પછી તેને નિર્ણય કરવા માટે બેસવામાં આવે તે તે હિસાબે પૂવાદિકનું જ્ઞાન તથા કેવલજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નરી અર્થાત્ કોઈ દિવસ પાર આવે નહીં, પણ તેની સંકલના છે અને તે શ્રી ગુરુદેવ બતાવે છે કે જેથી અલ્પ સમયમાં તથાવિધ યોગ્યતાવંત મહાત્માઓ તેના પારને પ્રાપ્ત કરી શકે છે.
આ ઈવે નવ પૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તો પણ કાંઈ સિદ્ધિ થઈ નહીં તેનું કારણ વિમુખદશાએ પરિણામ પામેલ છે. તે જે સમુખ ભાવે પરિણમે તો તણ સિદ્ધ-મુક્ત થાય.
પરમ શાનરસમય “ભગવતી આરાધના” જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તો બસ છે. જેનું રાગાદિની ગ્રંથી તુટે એવું એક પણ પદ-વાર્થ-જ્ઞાન શ્રેષ્ઠ છે.
આ કાળમાં સંધયણ સારાં નથી, આયુષની કંઇ નિશ્ચયપૂર્વક સ્થિતિ નથી, માટે જેમ બને તેમ આત્મહિતની વાત તરત જ કરવી, મુલતવી રાખવાથી ભૂલ થાય છે ને ખોઈ બેસાય છે. આવા સાંકડા ( વિષમ ) સમયમાં તે છેક જ સાંકડો સંયમ માર્ગ ગ્રહણ કરી લેવાય તે તેથી જ ઉપશમ, પશમ અને ક્ષાયિક ભાવથી વીતરાગ ભાવ પ્રગટ થવા પામે.
કામ-ક્રોધ-લોભાદિ કોઈક જ વાર આપણાથી પરાભવ પામે છે નહીં તે ઘણી વાર આપણને થાપ મારી દે છે. એટલા માટે બનતાં સુધી જેમ બને તેમ ત્વરાથી તેમને જવા સાવધાન રહેવું. જેમ વહેલું થવાય તેમ કરવું. ગુરવીરપણાથી તેવા તરત થવાય છે.
વર્તમાનકાળમાં દષ્ટિરાગી-દષ્ટિરાગાનુસારી માણસે વિશેષપણે વર્તે છે.
જે ખરા વૈદની પ્રાપ્તિ થાય અને તેના વચનાનુસારે વર્તવામાં આવે તો વ્યાધિને જલ્દી અંત આવે છે, તેમ જે ખરા જ્ઞાની ગુરુની પ્રાપ્તિ થાય તે રાગ-દ્વેષાદિક દષ્ટ વિકાર ટળી જઈ, આત્માની શાન્તિ ઘણી જ સુગમતાથી અને સહજમાં થવા પામે છે.
તપ-સામાદિક ક્રિયા કરવામાં તત્પર એટલે અપ્રમાદી થવું. પ્રમાદ કરીને ઉલટી કાયર થયું નહીં.
ગ્રાહુક-સ. ક. વિ. = પર્યુષણ પર્વ = શ્રાવણ વદિ ૧૨ ગુસ્વાર-અટ્ટાધર ભાદરવા શુદિ ૩ ભમવાર-તેલાધર (વિદિ ૧૦ ને ક્ષય)
ભાદરવા શુદિ ૪ બીજી-ગુસ્વારભાદરવા શુદિ ૧ રવિવાર-કલ્પધર સંવછરી-વાર્ષિક પર્વ ભાદરવા શુદિ ૨ સોમવાર–શ્રીમહા- (કલ્પધરને છ વદ ૦)) ને શુદિ વીર જન્મવાંચન
1 નો કર ઠીક છે).
For Private And Personal Use Only