________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦ કૃપશુતા
www.kobatirth.org
---
સુક્તમુતાવળા.
सूक्तमुक्तावळी.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( અનુસંધાન ગતાંક પુષ્ટ ૨૧૦ થી) ૨ અર્થ વ.
દ્વેષ તજવા અને ઉદાર દિલ કરવા હિતાપદેશ.
કમ્પ્યુત્સુ જીમ સ ંગ, ક્રેટિકા ધાન્ય કેરી, ધુકર મધુ ચે, લાગવે કે નેશ તેમ સન કપિ કેરા, નાપકારે દેવાયે, ઝુમહિ વિલય જાએ, અથા અન્ય ખાયે. ગ્રુપ" પણ ખરતા, જે નવે નહાયા, કુનસિદ્િ` કરાયા, તે તિહાં ઋ નાયા; ઈમ મમત કરતા, દુ:ખવાસ વસીજે,, કૃપણપણ તજીને, મેજયુ' દાન દીજે.
C
ગાવા જેમ કીડી કહ્યુ કશુ સચીને અનાજને એકઠું કરે છે અને અષમાળ પુષ્પના પરાગ એકઠા કરી કરીને મધ નાવે છે. પછી કીડીનું 'શ્રુ' તેતર ખાય અને પાપીનું જૈન એળે જાય' એ ન્યાયે કૃપીનું ધન કાઈ સારાં કામમાં વ રાતુ કે દેવાતુ નથી. ‘તેના હાથ ઉપર જમડા બેઠેલા ડાય છે.
"
ચમડી તૂટે
જેથી
પળ
પણ દમડી તૂટતી (છૂટતી) નથી.’ આમ હોવાથી કુપજીનું ધન કાંતા જમીનમાં ન દાવુ જ રહે છે અટ્લા કાઇ નશીબદાર તેને ભાગવટો કરે છે, અથવા તે એના પુના જ થયે તે ધન પગ કરી નાશી નય છે. પછી કહેવાય છે કે, આળ્યે તે માંની ચુડે અને લખ્યું છે ખાલી હાથે. શ્રીમાન છતાં કૃપણુ લેાકેા લક્ષ્મીની તારા કંઈક વિચાર કરી તેના સઠેકાણે ઉપયોગ કરી લેવા ધારે તા તેથી તે અપાર લાસ મેળવી શકે. કોઇ સદ્દગુરૂ નિ:સ્પૃહી મહાત્માનાં અનુગ્રહથી કદાચ એવો સબુદ્ધિ ગે પછી કેટલું બધું સ્વપરહિત થઈ શકે? કરકસરના નિયમને દ્રઢપણે પાળનાર ઉપર કોટકાઈ વખતે કૃપણતાના આરોપ લાકા ઠાકી બેસાડે છે પશુ તે વ્યાખી નથી. ખરી રીતે તે આવાજ માથુંસેા વધારે ડાહ્યા અને દ્વીધ દી હાવાથી તે પેતાના ઉર્જિત ખરી તકે સદુપયોગ કરવા ચૂકતા નથી. કૃપણ ને કરકસરથી કામ કરનારમાં ચઢાવે મહાન મંતર છે. કુપણ દ્રવ્ય ઉપર ખોટી અ રાખી તેના સ કરવામાં સાર સમજે છે, જ્યારે કરકસરના નિયમને અરર સુજ્ઞ કે ચિત્ત ધનને ઢારામાં સારા ઉપયોગ કરવામાં સાર સમજે છે.
૧ સેનાની સૂરીએ.
For Private And Personal Use Only
૨૦