________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થી જેન થઈ પ્રકાશ.
પતિ ઉંધા પછી ઉછું, પતિ જાગ્યા અવલ જાણું, કરી હઠ કાંઈ નવ માંગું, પતિતૃત ' પતિ દુખે રહું દુઃર્મ, પતિ સુખે રહું સુખી; પતિ ભુખ્યા રહું ભુખી, પતિવૃત જવું જપમાળ પ્રિતમની, ધરૂં પતિયાન દિનરજની કરું નહિ લાલસા ઘનની, પતિવૃત પતિ કડવું કદિ બોલે, ગણું મીઠું સુધા તેલે ચડુ નહિ માન ચકડોળે, પતિવૃત કદ પતિ હોય કદરૂપિ, મદન માની શું ને સ્વને છું મહી ભૂપે, પતિવૃતo કદી પતિ હાય રેગી, ગણું મહાત્મા ગી; કરૂં ઉપચાર થઈ ચગી, પતિવૃત ' પતિની છાંય ત્યાં કાયા, પતિ મૂડી ને માયા પતિ શિરછત્ર જ છાંયા, પતિવૃત પતિ કાપે કદી રે, અમારી હું રહું તે; ન રાખું ષ હ લેશે, પતિવૃત કદી વ્યસની પતિ બાળું, સુધારી એ શાસન ટાળું પ્રતિજ્ઞા કેલની પાળું, પતિવૃત પતિ આવક અને ખર, વિચારીને કરૂં ફડચ તવંગરના ન બેઉ પકડા, પતિ ૦ કરી ઘર કાજ શુભ કે, ગૃહિણીના ધરી ધર્મો સુખ દુઃખ કમના મમી, પતિવૃત સદાચાર સદા રહી, લીલની આણ શિર વહીશું; સદા સમભાવમાં રહીશું, નિવૃત સતીનો ધર્મ આ ઢાળે, રાકેમચંદે મુખ ભાળે, સતીએ આમાં રાખે, પતિવૃત
For Private And Personal Use Only