SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જે ધમકાશ, Rપણે તેમાં ઉતરી તેનો નિર્ણય આપ તે અપ્રસ્તુત છે. એવી વ્યક્તિઓને એ. વરદ વ્યકિતઓ સમાવી શકે. વક ઉપદેશકને પાર કરીને જેનેતરની સલ્લા હશે તેમજ યુરોપ, અમેરિકા આદિ દૂર દેશમાં પણ પોતાનું કાર્ય કરવાનું પ્રાપ્ત થાય એ બહુ જરૂરનું છે, તેથી મેટીક થયેલા અને તેથી આગળ વધેલા જૈન તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, એ ઘણું જ આવશ્યક છે. યુનીવર્સિટીમાં જે સાહિત્ય દાખલ કરાવવામાં પણ એજ હેતુ રહેલેટ છે. પાસ કરીને ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુ. ગેટને ઘણી સારી સ્કોલરશિપ આપી કેળવવામાં આવે (તેઓને કેળવવાનું કામ સમર્થ આચાર્યોજ કરી શકે છે તે અમેરિકા અને યુરોપમાં એમ મી, વીરચંદ રાઘવજી વિગેરેથી જે સુફળ પ્રકટ્યાં હતાં તેવાં ફળો પ્રકટે. આ જમાનામાં અને હવે પછીના જમાનામાં આવાઓની ખાસ જરૂર છે. તેવાઓ તેિ સમજી અન્યને સમજાવવાનું જે કાર્ય કરી શકે તેવું અંતરથી થવું પ્રાય: અસંભવિત છે. આ દેશમાં તો તેવા ઉપદેશકોથી જેની સંખ્યા ખાસ કરીને વધે, કેટલાક જેનો ગ્ય ઉપશિને અભાવે જેનેતરે થઈ જાય છે તે અટકે, ઉલટું જેનેતો જેન થાય એટલે તેનું ઘણું જ સારું ફળ આવે. શ્રી આત્મારામજી તથા વલ્લભવિજયજી મહારા૨ ચો પંજાબ વિગેરે દેશમાં જે મારા ક થયાં છે તેવાં કાર્યો પણ થાય, ઉપદેશક દાને ઇચ્છનારમાં જૈનશાસન સેવા કરવાની ભાવતો ખાસ કરીને હાવી જોઈએ. શ્રીમાન વિષધર્મ સૂરિ મહારાજને આ હકીકતમાં કાંઈ તયાંશ લાગે તો ઉપદેશક વર્ગને તૈયાર કરવામાં તેઓ આ કથન ઉપર બારીક ધ્યાન આપશે, એવી આપણે આશા રાખીશું. ઉપદેશકેન આચાર પોતાના ઉપચાર પ્રમાણેજ હોવા જોઈએ, એ હકીકત એમના ધ્યાન બહાર હૈથજ નહિ, એટલે એ બાબત વિશેષ ન લખતાં માત્ર સૂચ18 કરીને સંતોષ માનું છું, છતાં અત્ર એક બનેલી હકીકત જણાવ્યા સિવાય રહી શકતો નથી. એક ઉપદેશક સટ ઉપદેશ કર્યો કે મરનારની પાછળ મિઠાઇ ઉડાવવું તે લોહીના કોળીયા ભરવા જેવું છે. વાત સાચી હતી. લોકોને તેથી અસર સારી થઈ. સાંજે ઉપદેશક મહાશયે તેવાજ કઈ જમણમાં ભાગ લીધે. તેમને તે મિષ્ટાન્ન લેહીના કડીયા જેવું નહિ લાગ્યું હોય ! આ હકીકત લોકેએ જાણી, પાશ્ચર્ય પામ્યા રાય ને ખુલાસો મા.. ઉત્તર મળે કે- માલતી ગાડીએ હને હડવા દેવાની સં કરે છે પણ પિતે તેની છુટ ધરાવે છે–પિતે અડી કે છે.” ઉપદેશકને આ લા લાકોને વિચિત્ર લાગે અને હાસ્ય કર્યું. આ દાવ ખરેખર બને છે. તે ઉપદેશનું નામ એવું ક ન કહેવાય. આ હકીકત જણાવવાની મતલબ એ છે કે છેલ્યા પ્રમાણે - ને ઉપદેશ્યા પ્રમાણે ઉદ્દેશકનું પિતાનું વર્તન ન હોય તે તેની સારી અસર નહિ થતાં ઉલટું લેકે For Private And Personal Use Only
SR No.533411
Book TitleJain Dharm Prakash 1919 Pustak 035 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1919
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy