________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०
શ્રી જૈનધર્મ પ્રકાશ
આ
અને પરવિન્ને સાચા કે ખે!ટા દેષનું આપણું કરનારા અનેક ઈને દુનિયામાં રહેલા છે. એવા દુર્જનોના મુખેથી ને રાત તારી અહીં આવવાની વાત સાંભળશે તે તે ક્રોધાંધ થઇને તો અતિ દાણુ વિડંબના કરશે માટે * સુંદર ! તારૂં” આ કર્મ સારૂ પરિણામ આવે એવુ નથી, કેમકે દરે દર માં હાથ બાલનાર મનુષ્ય કુશળ કેમ કહી શકે? કાઇપણુ દરમાં સર્પ હેમજ
અને કાંઇ ઊદશ ન હાય.”
સુર બેયે કે “હે સુષુ ? રાનતે હુશે કે નહીં હશે પણ તારા વિશેષણ જે થાયતે। ક્રમગ્રાંન્ટ મારા પ્રાણતા નીકળી જાય. માટે કાંતા ! તુ વિવાદ ન કર. જે ભાવી બનવાનું હશે તે બનશે, માટે હાલતા એમન વિચાર કે આપણે! સંયોગ યાવજ્જવ પર્યંત અખંડ રહે.”
આ પ્રમાણેની સુંદર અને સુરીની ઊક્તિ પ્રયુક્તિના વિસ્તાર ભીં તને અંતરે રહેલા રાનો પતે આદ્ય ત બરાબર સાંભળ્યે, ક્રોધે કરીને ધમ ખમેલા મનવાળે રાખ્ત ચિતવવા લાગ્યું કે-હા તિખેદે ! સ્ત્રી ચરિત્ર અત્યંત ગહન છે. તેને પડતા પણુ સમજી શકતા નથી. કર્યુ છે કે.. माप्तुं पारमपारस्य पारावारस्य पार्यते ॥
For Private And Personal Use Only
-
・2003
स्त्रीणां प्रकृतिवक्राणां दुश्चरित्रस्य नो पुनः ॥ २१॥ “અપાર એવા પારાવાર (સમુદ્ર)ને પારપામી શકાય પણ સ્વભાવેન્ટ વક્ર એવી સ્ત્રીના દુશ્રરિત્રને પાર પામી શકાય નહીં.”
લા
વળી કુળવાન અને શીળવાન એવી બીજી અનેક રાણીઓ છતાં મે મુખ ને પટ્ટરાણી કરી અને તેનું રિત્ર તે આવું કનિષ્ટ છે માટે એવા મેાલીત મનવાળા મને પણ ધિકાર છે. જે પુરૂષ તે સુંદરીની ઉપર આસક્ત થઈને દરરાજ સખીંત મિથે રાજમંદિરમાં નિઃશંકપણે આવે છે તેજ પ્ર શમ તે શિક્ષા કરવા મેખ છે. માટે તેનુંને નૃત્ય સભા સમક્ષ નહેરમાં લીને તેને શિક્ષા કરૂ. આ પ્રમાણે વિચારીને રાન હૃદયમાંતા ક્રોધાગ્નિવો બળ્યા કરતેા હતેા પણ બહારથી શાંતપણું દેખાડતે સભામાં આવીને ખેડે. એટલામાં રાખએ સકેત કરેલા વિદુષકે ! સ્ત્રીપણે તેઉરમાંથી નીકળતા સુ ને પકડયા અને તેના વજ્ર લાંસીમાં ખેંચી કાઢ્યા એટલે સ ર્વ સભાજનેએ આ તે પુરૂા છે એમ નણ્યુ કે તત્કાળ આ અન્યાયી કે એમ જાણીને રાજપુરૂષોએ તેને બાંધીને ટાટ કર્યું, પછી રાનની આજ્ઞા