________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैनधर्मप्रकाश.
JAINA DHARMA PRAKASHA.
KS Sઇs 55555555555555555 a
દોહરે. જિનમતરસ રસનાથકી, પાનકરો પ્રતિમાસ; શિક વેક રસિકબનો રસ મગ્ન હૈ, વાંચી જૈનપ્રકાશ. .
-
-
પુસ્તક ૮ મુ. શક ૧૮૧૪ અષાડ શુદિ ૧૫ સંવત ૧૯૪૮ અંક થો.
-
-
- -
-
इंद्रीयो विगेरेने उपदेश.
લાવણી. ( કદરતના કરનાર ખલકના સ્વામી” એ રહ)
નમ હર્ષ ધરી હે શીર્ષ ! પ્રભુના ચરણે; કયે સાર્થકતા નિજ જન્મ તણી રહી શરણે. હે નયન નિરખ જિન નાથ મનોહર મૂર્તિ પ્રભુ અવયવને અવલોક્ય અધિક ધરી તિ. પરના નિરખતાં હર્ષ ધરે શું ભારી; તે નરક દાયિની નાર જાણ્ય દુઃખકારી. રટ છે રસનાર ! જિન નામ ગાન કર્ય ગુણનું કર્ય જિનમત સુખ રસ પાન ધામ થા રસનું. તું છોડ ઈતરક રસપાન વિષય વિવધારી;
જે વ્યાધિ આધિપ કરનાર અધિક અઘકારી. ૫ ૧ અંગ. ૨ જિલ્ડા. ૩ ગ્રહ. ૪ બીજ ૫ મનની ચિંતા.
For Private And Personal Use Only