________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री जैनधर्मप्रकाश.
JAINA DHARMA PRAKASHA.
4
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દા. જિનમતસ રસનાથકી, પાનકા પ્રતિમાસ; રસિકના સમગ્ન હૈ, વાંચી જૈનપ્રકાશ.
પુસ્તક ૮ સુ. શક ૧૮૧૪ વૈશાખ શુદ્ધિ ૧૫ સવત ૧૯૪૮ એકર્ જો
जैनशाळा.
( સાંધણ પાને ૧૭૮ થી.) ભુજંગી.
ખરા ભાવથી જ્ઞાનનુ દાન દેવા, નહી ચુકશે। સજ્જના લાભ લેવા; રૂડા જ્ઞાનને તેા તમે શું વીસારા, પુરા પ્રેમથી જૈનશાળા કરાવો. વડી હેાંશથી તે વરાએ કરે છે, રળીને વળી ધળમાં શું ધરે છે; મળ્યું. પુન્યથી તેા કરે! પુન્ય યારા, પુરા પ્રેમથી જૈનશાળા કરાવે. વીવાને વરાએ કયામાં વહ્યું શું, અમસ્થા જુલાએ અરે સજ્જને શુ; ખરા લાભ લેવા તમે જો વિચારે, પુરા પ્રેમથી જૈનશાળા કરાવો.
For Private And Personal Use Only
૧૦
૧૧