________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યજ્ઞસ્વામીનુ ચરીલ
૧૩૦
રતા હવે! તેથી તેને પરિવ્રજ્યા આપીને સાધવીના આશ્રય નીચે સોંપ્યા સંસાર થટ્ટી અત્યંત વૈરાગ્ય પામેલી સુનંદાએ પણુ ભાગ્યની પ્રબલતાથી તેજ ગાચાર્ય સમીપે દિક્ષા અ'ગીકાર કરી.
એમ ભગવાન વવાની અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. તે દરમ્યાન પઠન કરતા સાધુઓના મુખથી સાંભળી તેઓએ પદાનુસારી૨ લબ્ધિના યોગથી અગીયાર અંગનું અધ્યયન કર્યું. જ્યારે આઠ વર્ષની ઉમર થઈ ત્યારે મડર્ષિં હર્ષ પામી આર્યાના આશ્રય નીચેથી પેાતાને ઉપાશ્રયે લઈ ગયા અને વૃસ્વામીના ગુરૂ અવન્તી તરફ ચાલ્યા તેવામાં રસ્તે, અખંડ ધારા વર્ષાદ વરસવા લાગ્યા. એટલે કાઇ યક્ષની ઝુ ંપડી જેવા જરણ મકાનને જોઈ સર્વ સાધુઓની સાથે ગુરૂ મહારજા ત્યાં રહ્યા, તેવામાં વ સ્વામીના પૂર્વ જન્મના મિત્ર જુંભક દેવતાએ સત્વની પરીક્ષા કરવાને ત્યાં વણિકને વેશ લઇને આવ્યા. તે વણિ રૂપ દેવતાએ તે મકાનની સમી પે જેમાં ઉચ્છખલ અશ્વ અને વૃષભ બાંધ્યા છે, ઊંટા જ્યાં ચરે છે, ગા
એતે સમુદ્ર જ્યાં પડેશે! છે તયુ જેને વિષે નાંખેલા છે વિશિય વસ્તુની ગુણેની શ્રેષ્ણુએ જ્યાં ઢાંકેલી છે, રાંધેલા અન્નના પાત્રા જ્યાં ઉતારે લા છે, જન સમૂહ માં ભાજન કરે છે, નૃણુથી બનાવેલી છત્રી ઓઢી માસે જ્યાં કામ કરે છે એવા એક આવાસ બનાવ્યે. વરસાદ જ્યારે વિરામ પામ્યું. મારે તેએ વન પૂર્વક આચાર્યે મહારાજાને ભિક્ષાર્થે નિ મંત્રણ કરી આવ્યા. દૃષ્ટિ નિવૃત્ત થયેલી જોઈ ગુરૂપાદે ભિક્ષા લેવા માટે બૌતયેજ્વલ વાતે આદેશ કર્યો તે સમયે આવસ્યી કહી બીજો મુનીને સાથે સાથે વસ્તા માહયરતા રહે ! ચાલ્યા, પરંતુ કેમ કહું તેડુ સા 1ર પડતા તેઈ પયની વિરાધનાથી ડરીને સુગર ભાત જળ ક્રોધ કરીને હવે વૃષ્ટિ નથી એમ કહતા તે પુનઃ ખેાલાવવા લાગ્યા. તેના અત્યંત આગ્રહથી વૃષ્ટિને અભાવ જાણી વાસ્વામી ચાલ્યા અને ભક્તપાનાદીએ સુદર તે આવાસમાં ગયા ત્યાં અન્નપાન દેવાની ઈચ્છાવાળા તે દેવને સભ્રમિત જોઇએ વિચક્ષણુ બાળ સાધુએ દ્રવ્યક્ષેત્ર કાળ ભાવવડે ઉપયેગ આપ્યા. વિચાર્યું કે આ ઊજ્જયિનીક્ષેત્ર સ્વભાવથીજ કર્કશ છે ત્યાં કુષ્માંડાદિક વસ્તુ
બ્લડ
૨ એક પદ સાંભળવાથી આખા ગ્રંથ યાદ થઈ જાય એ પટ્ટાનુસારી લબ્ધિ. પૂર્વે ભવે કરેલા જ્ઞાનના ક્ષયેાપશમથી એ લબ્ધિ પ્રાપ્ત થાય છે. ૧ કાળાથી બનાવેલી.
For Private And Personal Use Only