SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ શ્રી જૈનધર્મ પ્રકાશ બનાયા હૈ જિસ્કા નામ “દયાનંદ છળ કપટ દર્પણ” હૈ. યહ પુસ્તક છપ રહા હૈ. જબ પૂર્ણ હો જાયેગા દયાનંદીકા યથાર્થ હાલ ખુલ જાયેગા. તબ હમભી દેખેંગે કિ કૌન કૌનસા ભાઈકા લાલ ઊસકા ઉત્તર લિખને પર ઊદ્યમી હોતા હૈ, હમારે સાધુર્સ પ્રશ્નોત્તર કરનેકી ઊત મંત્રીજીકે કયા આવશ્યકતાથી ઈનકી પ્રાહુણાગતકો તો હમહી બહુત થે. અલમતિ વિસ્તરણ. કિં બહુના-- ભવદીય ઉત્તરદાતા. पंडित जीयालाल चौधरी. પુસ્તક “દયાનંદ છળ કપટ દર્પણકો કર્તા. ફરૂખનગર જિલા ગુડગાંવ, श्री वनस्वामीन चरित्र. '(સાધન પાને ૧૧૬ થિી.) તે વારે હાની જેમ ઉંચા કરવા અને પગના ઘુધરા વગાડતો વજી ધનગિરી તરફ દેવો. નિલ બુદ્ધિવાળા તેણે જઈને પિતાના ઉ. સંગમાં બેસી ને રજોહરણ લીલા કરવાના કમલની જેમ ગ્રહણ કર્યો. તે સમયે વજીના હસ્ત કમલથી ધારણ ગેલ જે રણ પ્રવચનમાં જેમ ગુછ જેવો શોભવા લાગે, ઉલસામા ઘન કંદ ફલની : પન વિર એ આકારવાળા દૂતી યુતિ સ્મિ કે . 1 થી બીજી કોઈ વસ્તુ ઉપર દ્રષ્ટિ રહે નહિ. તેથી સુસ્ત સમયની પાંડના જે સાહિ સુનંદા હાથ દઈ આ પ્રમાણે વિચારવા લાગી અનારા ભાઈ દિક્ષા લીધી, ભત્તાએ દિક્ષા લીધી અને પુત પણ દિક્ષા લેશે; માટે હું પણ પ્રવ્રજ્યા અંગીકાર કર્યું. મારે ભાઈ નથી ભતો નથી અને સાંપ્રત કાળે પુત્ર પણ નથી માટે ભારે ગ્રહવાસથી પરિત્રજ્યાજ શ્રેયસ્કરી છે. એ પ્રમાણે પિતાના મનમાં નિર્ણય કરી સુનંદા પોતાના ઘર પ્રત્યે ગઈ અને મુનિઓ પણ તે બાળકને લઈ ઉપાશ્રયે ગયા તે સમયે વ્રતની ઈચ્છાવાળા વજી તેટલી ઉમરનો છતાં સ્તનપાન ન ક ૧. હસ્ત-શું, For Private And Personal Use Only
SR No.533069
Book TitleJain Dharm Prakash 1890 Pustak 006 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1890
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy