________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કડ છે અને પોતે જે મનમુનિ કળ કરી ગ ગયા. મન: મુનિએ ફી કે ન ખન મયંભમરિના નેત્રમાંથી અખળી અબુધારા ની !'ih. ૨ ૧ ભદ્રાદિક શિવે દુખીત અને વિમિત થયા થક nિી કરવા લાગ્યા કે હે મહારાજ! આપને કોઈ બીજા મુનિના તમામ નાં ને આ ખિતે અપાત થયો તેનું શું કારણ? સરએ તાના વિનયી શિપને મનમુનિને જન્મથી મુ પો નાં કહી સંભળાવે છે અને કહ્યું કે તું મારો પુત્ર હતે. જો કે તે વયથી બાળ હતા પરંતુ ચારિત્રથી અખાળ હતો તેથી મને આંસુ પડે છે. પરહ મુકવો અતિ કઠીણ છે. ગુરુરાજના વદનથી આવો ખુલાસે સાંભળીને થશે ભદ્રાદિક શિપ કહેવા લાગ્યા કે મહારાજ! આપના તે પુત્ર છે એવું અમને અગાઉથી આપે કેમ ન જણાવ્યું જે પ્રથમથી એવું જણાવ્યું હતું તે અમે ગુaજુપુરિવર્તન એટલે ગુરૂની પર ગુરૂને પુત્રને વિનય કરવો એ વચન સાચું કરd.
ગુરૂ મહારાજ કહેવા લાગ્યા કે તે માટે જ મ તમને તે સુત સંબંધ ન જણાવ્યું કેમકે તેણે જે તમારી વયાવચ્ચ કરી તેજ તેને સુગતિદાયક થઇ. જો તે સુત સંબંધ મેં અગાઉથી તમને જણાવ્યું હેત તો તમે તેને વૈયાવૃત્ય કરવા ન દેત અને તેથી તેને સ્વાર્થ બગડd.
પછી સરિએ જણાવ્યું કે મેં જે શ્રી દશવૈકાળિક સૂત્ર મનકમુનિને માટે ઉદ્ધર્યું છે તે સંવરી લઉ છું. તેવારે યશોભદ્રાદિ મુનંએ તે વાત સંઘને જાહેર કરી તેથી સંધે મળીને આચાર્ય ભગવંતને નિ. નંતી કરી કે મહારાજ ! યાપિ આપે તે ગ્રંથરચના મનમુનિને માટે કરે છે તથાપિ હવે તે આખા જગતના ઉપગાર અર્થ કરે. કારણકે આગામિકાળે વિમાનદિવસ બધા વો અપ બુદ્ધિવાળા છે તે તે આપના પસાયથી મનકમુનિની માફક તે સ્ત્ર પઠન કરીને કૃતા
For Private And Personal Use Only