________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાયૈભવ સૂરિના ચરણકમળથી પવન વધુની દૂની એપુરમાં
આવી પહોંચ્યા.
નગરથી
સૂરિજી દૈચિંતા માટે નગરીને પરીસર્ ગમન કરતા હતા તે વામાં તેમણે તે બાળકને દીઠો, રખવાથીજ પેતાના હૃદયમાં તેની ઉપર ઘણા સ્નેહભાવ પ્રગટ થયા એટલે તેને મેલાવીને પુછવા લાગ્યા કે હે વત્સ! તું કોણછે અને કાનો પુત્ર છે? સાધુષ્કના એવા વચન સાંભળીને તે બાળક કહેવા લાગ્યા હું રાજગૃહ અત્રે આવ્યાછું અને વત્સ ગેત્રિય ગુહ્યં ભવ દ્રીજના' પુત્ર છું. હું ગર્ભમાં હતા તે સમયે મારા પિતાએ દિક્ષા લીધેલી છે તે વાતની મને મારી માતા દ્વારા ખાર પડવાથી તેમની શેાધ કરવા અને તેમની પાસે રહેવા માટે નગર નગર પ્રત્યે ભ્રમણ કરૂંછું માટે તમે જો તેને જાણતા હો તે મને કહે. હું મારા પિતાને જોઊં તે! તેમ
ની પાસે દિક્ષા લઊં.
બાળકનું આ પ્રમાણેનું મધુર ભાષણ સાંભળીને સર બોલ્યા કે હું તારા પિતાને આળખુંછું તે મારા મિત્ર થાયછે. શરિરથી પણ અમે અભિન્ન છીએ માટે મારી પાીજ તું દક્ષા તે મનના હૃદયમાં તેઓજ ાતાના પિતા છૅ એમ ખાત્રી થવાથી તેમની સમીપે દિક્ષા ગ્રહણ કરી. દિક્ષા દીધા પછી તેના આયુષ્યનો ઉપયોગ દીધા તા ફક્ત છ માસ આયુષ્ય જણાયું ત્યારે શ્રી સયંભવ સીિંતવવા લાગ્યા કે આ ખાળકને શી રીતે શ્રુત ધર કરો. છેવટે એમ નિર્ણય કર્યો કે આ મનકીને માટે એક ગ્રંથ નવો પૂર્વમાંથી ઉદ્ધાર કરીને બનાવું. સૂત્રોનો સાર તા છેલા દસ પૂર્વી ઉર્જા પરંતુ ચાદ પવી તેા કાંઈ કારણ હોય તે! ઉદ્ધાર કરે એમ વિચાર કરી સરિએ સિદ્ધાંતામાંથી સારૈાહાર કરી દશવૈકાળિક સુત્રની રચના કરી. વિકાળવેળા એ દશ અધ્યયન ગર્ભિત શાસ્ત્ર રચ્યું. માટે તેનું કામ દશ વૈકાળિક એવું ડરાવ્યું અને તે સૂત્ર મનક મુનિને ભણાવ્યું.
For Private And Personal Use Only