SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાઠ, અકસ્માત કે રાજા વગેરેની હેરાનગતિને કારણે સ્થાન બદલવુ પડે. (૪) સિંહ સ્માદિના ભયથી, સાપ, વી`છી જેવા વિષભર્યાં જીવેાના 'ખની શ'કાચી અથવા તે દિવાલ વગેરે પડવાની આશકાથી બીજા સ્થળે જવું પડે, એક કાર્ય।ત્સગ માં પચ્ચીસ પદના ઉચ્ચારણ સુધી અથવા તેા પચીસ વાર શ્વાસોશ્વાસ લેવા સુધી જરૂર અટકવુ પડે છે. ક્રાયેા માટે ‘ લાગક્ષ્ય ’(ચતુર્વિં શતિસ્તવ)ના પાઠ નિયત કરેલા છે. જેમાં ધમૈસુ નિમ્નચરા' સુધી ૨૫ પદ્મ હેાય છે. એક પદના એક શ્વાસેાષ્ટ્રવાસ માન સુધી ભાંગતા નથીયાં સુધી ના અરિહંતાણ’વામાં આવે છે. એટલે કે એક પદ એક બારાષ્ટ્રનાસમાં મનમાં ખેલવુ જોઇએ. કઈ ક્રાયસ્રગ માં સાગરવન મીરા' સુધી ખેલવુ પડે છે અને અહીં સુધી ૨૭ શ્વાસેાવાસ ગણાય છે, જયારે જ્ઞાતિ' વગેરે માટે કાર્યાત્સગ કરવામાં આવે તે લેગસના પૂરેપૂરા પાઢ ખેલાય છે. આ બધા આગારા (ફૂટ)થી કાર્યાત્મમાઁ ત્યાં કહીને એ પાળવામાં આવ્યેા નહાય. એ પાઠ આ મુજબ છે, " છે 66 ‘ગાય પ્રદિ’સાળ' મીતા' નમુન્નારન' न पारेमि ताय काय ठाणेण माणेण झाणेणं અવાળ' વોસિરામિ |’’ Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યાં સુધી નમસ્કાર મ`ત્ર કહીને કાચેાત્મગ પાળુ` નહીં ત્યાં સુધી સ્થાનથી, મૌતથી અને ધ્યાનથી મારી કાયાના મમત્વનો ત્યાગ કરુ ધ્રુવ અને અધ્રુવ કાયોત્સર્ગ છું.” કયારેક વિશિષ્ટ પવ` પ્રસંગે પ્રતિક્રમણ(આવશ્યક) માં કાર્યાત્સગ આવશ્યકમાં ચાર લેગસ્સને ખો વધુ લેગસના કાર્યાત્સગ કરવામાં આવે છે; પકખી (પાક્ષિક) પ્રતિક્રમણમાં ૩૦૦ પટ્ટા (વાસાછૂવાસે)ના અર્થાત્ ખાર લેગસ્સને, ચાનુર્માસિક પ્રતિક્રમણમાં ૫૦૦ પદે (શ્વાસે ફૂવાસે) ને એટલે કે વીસ લેગસના અને સાંવત્સરિક પ્રતિ સવાલ એ છે કે કાર્યાત્મગ કયારે, કેટલા અને કેના માટે કરવા જોઇએ? મુખ્યત્વે કેટલાક તરૂપે કરવા જરૂરી છે. કેટલાક કાયાગ્ નિયમબદ્ધ હી હેવાથી જરૂર પડે ત્યારે કરવામાં કાયાત્સ` નિયમબદ્ધ હોય છે અને તે રાજ નિય-ક્રમમાં ૧૦૦૮ પદે (શ્વાસેવાસે)ના એટલે કે ૪૦ લેગસ (૧૦૦૦ ૫૪) અને એક નવકારમ’ત્ર કાઈ ઉપસના સમયે અથવા તે। એર્યોપથિક ( આઠ ૧૪ )ના કાર્યાત્સગ કરવામાં આવે છે. ‘વળી (ગમનાગમનના) પ્રતિક્રમણ વખતે કાર્યસ' કરવ આવે છે નિયમબદ્ધ કાયાત્સગને ધ્રુવ કાર્યાત્સમ` કહેવાના હેાય છે. આ બધા કાર્યોત્સગ` અધૃવ કાયાવામાં આવે છે અને નિયમ નહી‘ ધરાવતા કાર્યા. ત્સ` કહેવાય છે. આ ઉપરાંત કાઈ પણ શ્રમયે ને અશ્રુન કાર્યાત્સગ કહેવામાં આવે છે. આ પેાતાની ઇચ્છા મુજખ સાધનામાં પ્ર-ગતિ કરવા બંને કાયાત્સગને નિત્ય અને નૈમિત્તિક યાત્સંગ' માટે કે કાયાને સાધવા માટે કાર્યાત્મમાં કરવામાં પશુ કહી શકીએ. પ્રતિક્રમણમાં ક્રાર્યોત્સર્ગ આવે તે તેમાં કેાઇ આપત્તિ નથી, બલ્કે લાભજ છે. આવશ્યક છે. આથી જ તેને છ આવશ્યકામાંના એ આવશ્યક તરીકે બતાવવામાં આવ્યા છે. શ્રાવકશ્રાવિકાઓ માટે પણ તે અવશ્ય કરવા ચેાગ્ય છે. સાધુ-સાધ્વી રેારાજ આવશ્યક ન કરે તે એમને માટે પ્રાયશ્ચિત હેાય છે. પરંતુ શ્રાંવક-શ્રાવિકાને આવે કેઈ (નગમ લાગુ પડતા નથી. ફંગરત્નની આરાધના કયા કયા ઉદ્દેશથી કયાસ કરવામાં આવે છે તે જોઇએ, મહાન આચાર્યએ ભવ્ય સાકા પર અનુક’પા કરીને મૂળમાં તે શરીર પ્રત્યેના મમત્વના ત્યાગ કરવાની સાધના કરવા માટે અને શરીરને ૨૭ જાન્યુઆરી- ૨] For Private And Personal Use Only
SR No.531996
Book TitleAtmanand Prakash Pustak 089 Ank 03
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1991
Total Pages12
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy