________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચાલ ચાલતા રાત પડી ગઈ ઘનઘેર અંધારું અર્ક ગસુ.. સહુ કોઇ નિદ્રાદેવીની ગોદમાં સૂતા હતા ત્યારે નારદે મરઘીના ટાફ મરવાના વિચાર કર્યા, પણ એણે જોયુ. કે આકાશમાં ચંદ્ર અને અસભ્ય તારાઓ આ જોઈ રહ્યા છે તેથી અટકી ગયા. એ ગુફામાં ગયા અને વિચાયુ કે અહીં તા એકાંત છે. અહીં કોઈ પશુ-પક્ષી નથી, ચંદ્ર, તારા, વૃક્ષ કે માનવ નથી. એ ગુફામાં મરઘીની ડાક મઢવાના વિચાર કરતા હતા ત્યાં જ થંભી ગયા. ગુરુજીએ કહ્યુ` હતુ` કે જ્યાં કઈ જોતુ ન હાય ત્યાં મરઘીને ખતમ કરવી પણ અહી હું... મરઘીને એઇ રહ્યો છુ. આથી એ ગુફાની અંદર ગયા ત્યાં ગાઢ અંધકાર હતા, એ મરઘીને જોઇ ભાતા નહેાતા ખુદ પેાતાના બીજા અગેને જેષ્ટ શકતા નહાતા.
નારદના એક નિયમ હતા કે કાઇ પણ કા શરૂ કરતાં પહેલા “પંચ પરમેષ્ઠિ મંત્ર''નુ' ઉચ્ચા રણ કરવું. આ ક્રાર્યાં કરતાં પહેલાં જેવુ... એણે ‘નમે। અરિહ’તાણુ’’નું ઉચ્ચારણ કર્યું' ત્યાં જ એને વિચાર આવ્યા, “અરે, મેં હમણાં જ જિત હું દેવનુ સ્મરણ કર્યું. તેએ તા કેવળજ્ઞાની અને સજ્ઞ-સદશી હાવાને કારણે અહીં પણ શ્વેતા ટુરી ગમે તેટલા અધારામાં પણ કશું કરવામાં આવે તેય એમનાથી કશું છૂપુ રહેતુ નથી જયારે ગુરુદેવના તે। આજ્ઞા હતી કે એકાંતમાં જયાં કાઈ ન જુએ ત્યાં આ મરઘીને મારી નાખ. વીતરાગ
દેવ તા અહી પણ જોઇ રહ્યા છે, આથી હું આને અહી મારી શકીશ નહિ. અરે ! અહીં તે શુ પાતાળમાં જાઉં તા પણ આને ખતમ નહીં કરી શકું,'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુની આજ્ઞા જિનાજ્ઞાથી વિપરીત હોય શકે ખરી ? ના, કદી નહી`, ગુરુજીએ અમારા આાજ્ઞાવિચય ધ્યાનની પરીક્ષા લેવા માટે જ આ આજ્ઞા આપી છે, એહ ! હવે મને આનુ રહેશ્ય સમજાયુ”.
બસ, હવે શું ? નારદ ઝડપથી પાછે ફરવા લાખ્યા, રાત કે દિવસના થાક પણ પરમ જ્ઞાનનુ રહય પામવાના ઉલ્લાસમાં અદૃશ્ય થઈ ગયુ, તે જેવી મરઘી લઇને ગયા હતા તેની મરી સાથે ગુરુજીની પાસે પહેાંચ્યું. બીજી બાજુ ઉપાધ્યાય નારદની તારાહજોતા હતા, નારદ આખ્યા નહી. તેથી આખી રાત ઊંઘ ન આવી, નારદે આણ્વને ગુરુ ણમાં નમસ્કાર કર્યો અને મરઘીને સામે મૂકી ગુરુએ ગુસ્સાના દેખાવ કરતાં કહ્યું.
'અરે નારદ ! તુ' તે મરઘી જેવી હતી તેવી જ પાછા લાગ્યે તે મારી આજ્ઞાનું પાલન કેમ ન કર્યું ? ’”
નારદે કહ્યુ, “ગુરુદેવ ! આપની તે અજ્ઞા હતી કે જયાં કોઈ ન જુએ ...... “તે શું તન કાઇ એવી જ્યાં કોઈ જોતુ ન હેાય ?''
For Private And Personal Use Only
જગ્યા ન મળી કે ઉપાધ્યાયે પૂછ્યું,
નારદ આલ્યા, ગુરુદેવ ! હું બધે ફરી આવ્યે પર્યંત અને વન, નદી, નાળુ ૪ ગુફા બધે જ ગયે પણ કયાંય એકાત મળ્યું નહીં. અ ંતે અ ધારારી ગુફામાં જઈ ન કામ પૂરું કરવાનો વિચાર કર્યો, પરંતુ કાર્ય પૂર્વ તમે અરિહંતાણું',નુ ચચારણ કરતા જ મન એ વિચાથી આંચકો લાગ્યા કે સ્મૃતિ અને સિદ્ધ તા સર્વજ્ઞ-સમદ છે. તે બધુ જ જાઈ રહ્યા છે, એક નાનકડા ખૂણા એમની દૃષ્ટિ વિનાના નથી. બસ, આમ વિચારી હું અટકી ગયે, વળી વિચાર આવ્યા કે આરત સત્ર જોઇ રહ્યા છે. વળી એમની આજ્ઞા પણ ધ`થી વપરીત નહૈાય. જ્યારે હિંસા વગેરે
પણ
નારદને માટે દ્વિધા સજાઈ તા કરવું શું ? ગુરુઆજ્ઞાનું પાલન કરવું કઇ રીતે? આથી દેવમાં અણુમાં વિચારતા વિચારતા રાત પસાર થઈ ગઈ સુંદર સવાર ઊગી અને એકાએક નારદના ચિત્તમાં
એક વિચાર વીજળીની માફક ચમકી ગયા, શુક્રાર્યાં તા એમના આજ્ઞાથી સાવ વિપરીત ગણાય,
૮૬ |
આત્માનંદ પ્રકાશ