SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org થનાં સુખદુ:ખ જીવના પેાતાના પૂર્વાષાજિત કવિ શુભ અને અશુભતુ‘ જ ફળ છે. આત્મા પાતે પેાતના દ્વારા કરાયેલા શુભ કે અશુઞ ફ્ળ પામે છે સુખ કે દુ:ખ પાન્નાના જ કૃત્ત કર્યાંનુ ફળ છે; પેાતાનાં કર્મો સિવ.. ીજું' ક્રાણુ ક્રાને સુખ કે દુ:ખ આપી શકે છે કે લઇ શકે છે ? કમરના કેટલા પ્રકાર છે અને એ કમ કઇ કઇ રીતે બધાચ છે ? એમ કેની સ્થિતિ કેવી છે ? એ આત્મા પર કઈ રીતે અને કેવા પ્રભાવ પાડે છે? આકર્મા યારે હૃદયમાં ફળ ભેગષવા માટે) આવે છે ? એને અટકાવવા એછા કડવા કે એને દૂર કરવાના ઉપાય: કયા કયા છે ? કયા કરા સચિત માઁ સત્તા (ટાક)માં પડયા રહે છે ? આ કર્મોને ઝડપથી નાગરવા હુંય તે. એના કયા ઉપાય ( ઉદીરણા) ? ગાઢ ઢબ ધ કઈ રીતે શિથિલ થઈ શકે ? અશુભ કમને ઉદય શુભમાં ક રો ધારણ ફરી શકાય ? કયા કાનુ અમુક ફળ છે અતે ક્રયાનું બીજુ કૂળ છે ? આ રીતે ઊંડાણથી કમ વિપાક પર ચિાન-મનન કરવું તે વિપાક-વિચય ધર્મ ધ્યાનના વિષય છૅ, છે ? કયા શાકમાં કેટલા અને કેવા પ્રકારના દ્વીપ, સાગર, નકાલય, ભવન, વિમાન, પૃથ્વી જેવા રહેવાના સ્થાન છે? આ રીતે લે*સ્વરૂપનુ ચિંતન કરવુ તે લેાક-વેચમ ધ ધ્યાનના વિષય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ધઘ્યાયનના આ ચાર પ્રકાર જોયા. ધર્મધ્યા નના સેાપાન પર ચડનારા આ ચાર સાપાન પર દેતા અને સાવધાનીથી ચવુ જોઇએ. એમાં સહેજ પશુ ગફલત થાય તો લપસ્યા જ સમજો, કારણ કે ! સસારમાં ચારે બ જુ અનેક કૂવાઓ છે. સ સારી જીવ તે ધર્મધ્યાન રૂપી વૃક્ષ પર ચડી નહિં જાય તે વારંવાર કામ, ક્રોધ, વાથ વિષયવાસના વગેરે ઊંડા કૂવાંમાં પડી જય ધર્મો ધ્યાન રૂપી વૃક્ષના સહારા લેનાર જ આધ્યત્મિક ગગનમાં ઉડ્ડયન કરીને મેક્ષમાં પહેાંચી શકશે. આ વિષયમાં મને જૈન ઇતિહુાનુ માર્મિક દૃષ્ટાંત યાદ આવે છે. ક્ષીરકદમ્બક નામના એક ગૃહસ્થ પધ્યાય (અધ્યાપક) હતા. તેએ અત્યંત જ્ઞાની, શ્રદ્ધવાન, ધર્માત્મા અને વીતરાગના ખરા ઉપાસક હતા, એમની પાસે અનેક વિદ્યાથી એ વિદ્યાભ્યાસ કરના હતા એ તેના ત્રણ મુખ્ય વિદ્યાથી એક હતા એક રાજકુમાર વસુ, બીજો હતા એ ઉપાયના પુત્ર પર્વત અને ત્રીજા નારદ, ૪. લાક વચય લાકના મ્ભરૂપનું ચિંતન કરવુ એ લોકવિચાહતે છે, આ લેાક કયા કયા તત્ત્વોના બનેલા છે ? આ લાક કાણું બનાવ્યા છે કે અનાદિ-અનવકાળથી પ્રવાહ રૂપે ચાત્યા આવે છે? લેકના ધર્માસ્તિકાય વગે છ દ્રશ્ય એકીન પર કવા પ્રમાદ પાડે છે ? એમના પર્યાય કેટલા છે ? છત અને અજી એવા એ લેકગત મુખ્ય હત્ત્વનું સ્વરૂપ શું છે? અને આકાર કા છે? એ સર્વથા નિત્ય છે કે એ ઉત્પાદ ઉત્પાત્ત), વ્યય (વનાશ) અને ધન્ય (સ્થિતિ) ધરાવે છે ? લે! કેટલા છે અને લાકમાં કાણુ કયાં કયાં રહે છે ? ત્યાં રહેનારા જીવના ગભાવ, સ્થિતિ, ગતિ, સુખ-દુઃખ, લૈશ્યા (પરિણામ), પ્રભાવ વગે૨ે કેવે, કેટલા અન પ્રકારના છે આ બધા કઇ રીતે જન્મ-મરણ પામે કા કા ઉપાધ્યાય ત્રણેને એક જ પાઠ સ...ભાવથી ભણાવવા હતા એમના પર ઉપાધ્યાયની અપર કૃપા હતી. ત્રણૢ વિદ્યા ભણવામાં અત્ય’ત પરિશ્રમી હતા. પરંતુ અધ્વાન પણ પાતપોતાની પ્રકૃતિ, પારસ્કૃતી અને ભાગના (ધ્યાન) અનુસાર વિભિન્ન રૂપેમાં પરિણત થાય છે. કોઈ એના ધધ્યાનમા ઉપયોગ કરે છે તા કાઇ એના આવ – રોદ્રયામાં કુ ુષ્યગ પશુ કરે છે. વિદ્યાના સદ્ગુ પયંગ કરવા કે દુરુપયોગ તે તા વ્યક્તિ પર નિભર છે. તેથી ત્રીય વિદ્યાથી આની બાબતમાં પણ આવું જ થયું For Private And Personal Use Only આત્માનંદ-પ્રકાશ
SR No.531993
Book TitleAtmanand Prakash Pustak 088 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah, Prafulla R Vora
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1990
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy