SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પર્યાવરણ અંગે જૈનદર્શનનું માર્ગદર્શન વધમાન તપોનિધિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રશિષ્ય મુનિશ્રી અભયશેખરવિજય મહારાજ પ્રાચીનકાળમાં પર્યાવરણના આજના જેવા કોઇ પ્રશ્ન હુતે નહિ એટલે એ અંગેનુ સીધુ માદર્શન શાસ્ત્રામાં મળવુ કઠીન છે. તેમ છતાં, જૈનદર્શનની જે જે વાતા પરથી ગર્ભિત રીતે પર્યાવરણની સુરક્ષા અંગેનુ' માર્ચંદ્ર'ન મળી શકે છે એમાની કેટલીક વાતાને વિચારીએ. માટે જૈન શાસ્ત્રામાં જાબુવૃક્ષનુ દૃષ્ટાંત આવે છે. અને ભાષા આવા છે— ભૂખ્યા થયેલા છ પથિકાએ એક જા’જીવૃક્ષ જોયું. એટલે એક પથિક ખેાલી ઊઠયેા કે, આ વૃક્ષને મૂળમાંથી ઉખેડીને પછી સુખેથી જાબુ ખાઇએ (કૃષ્ણ લેફ્સા) એના પર બીજો પથિક કહે છે. ‘આટલા મોટા વૃક્ષને ઉખેડી નાંખવાની શી પેાતાના સ્થાય માટે કરાતી પ્રવૃત્તિમાં પશુ ખીજાઓને વિચાર છે કે નહીં, અને છે તે કેવા જરૂર છે? માત્ર એની માટી મેટી શાખા છે કેટલા છે એના આધાર પર છવાના àશ્યાસ જ્ઞઇંદ્રીએ' (નીલ). એટલે ત્રીજો મુસાફર આવ્યેા કે આવી મેાટી શાખાઓ છેદાઇ ગયા પછી કાને ખુખર પછી કયારે ઊગે? એટલે એના કરતાં કળાથી લચી પડેલી પ્રશાખાઓને જ કાપીએ' કાપાત) પરિણામનુ જૈન શાસ્ત્રામાં વર્ણન આવે છે. આ મેશ્યા પરિણામેના મુખ્ય ૬ પ્રકાર છે. ક્રુષ્ણ, નીલ, કાપાત, તેજો, પદ્મ અને શુકલ. આમાંની પ્રથમ કૃષ્ણ લેશ્યા અત્યંત અશુભ છે, ખીજી એના કરતાં આછી અશુભ છે, ત્રીજી તૈશ્યા એના કરતાં એછી અશુભ છે ચાથી લૈશ્યા શુભ છે, પાંચમી શુભતર છે અને છઠ્ઠી અત્યંત શુભ-શુભતમ છે આમ જીવના પરિણામે।નું વિભાગેામાં વર્ગીકરણ કરીને જૈન શાસ્ત્રામાં એવુ' જણાવ્યુ` છે કે લક્ષા જેમ જેમ વધુ અશુભ તેમ તેમ એના પરિણામે અનેક દુ:ખા-આફત ખાવી પડે છે. અને તેથી એવી વૃત્તિ-પ્રવૃાત્તએ યાય છે, જ્યારે લેશ્યા જેમ જેમ વધુ શુભ તેમ તેમ એના પરિણામે અનેક સુખ સમૃદ્ધિ મળી આવે છે, અને તેથી એવી વૃત્તિ-પ્રવૃત્તિએ આદરણીય છે. E Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સાંભળીને ચેથા કહે છે- ‘પ્રશાખાઓને કાપપણવાની કાંઈ જરૂર નથી, માત્ર ગુચ્છાએજ તાડીએ’ તજો લેશ્યા). વળી પાંચમે પથિક કહે છેગુચ્છાએ તેાડવાની પણ કોઇ જરૂર નથી, માત્ર એમાંથી જાબુએ જ તોડી લઇએ' (પદ્મ). છેવટે છઠ્ઠો પ્રવાસી કહે છે આ જમીન પર જ આટલા બધા જાબુએ એની મેળે પડેલા છે. તા એ જ લઈ લઈએ, ગુચ્છાએમાં રહેતા જાબુ ભલેને ગુચ્છાએ પર જ રહ્યા’ (શુકલ લેશ્યા). આપણી તે તે પ્રવૃત્તિમાં કયા લડ્યા પરિણામ સભ્રુવે છે અને તેને અનુસરીને એ પ્રવૃત્તિ ન્યાય છે કે આદણીય છે એ આપણે સમજી શકીએ આ માંના પ્રથમ પથિક અશુભતમ કાળીકૃષ્ણ લેશ્માવાળા છે માટે આવી વૃાત્ત ત્યાજ્ય છે, જ્યારે છઠ્ઠો પથિક શુભમ શુકલ લેશ્યાવાળા છે, માટે આવી વૃત્તિ આદરણીય છે. વચલા મુસાફરો ક્રમશ: અશુભતર, અશુભ, શુભ અને શુભતર એલેશ્યાવાળા છે, અને તદ્નુસાર બીજા-ત્રીજા પથિકની ।આત્માનઃ પ્રકાશ For Private And Personal Use Only
SR No.531993
Book TitleAtmanand Prakash Pustak 088 Ank 09 10
Original Sutra AuthorN/A
AuthorPramodkant K Shah, Prafulla R Vora
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1990
Total Pages24
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy