SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કયાંય જોવા ન મળે, આત્મપ્રશ'સા કે આત્મ પ્રસિદ્ધિ માટે તેએ ઉદાસીન રહેતા. અધ્યાત્મ મ’ડળ તરફથી દર વર્ષે બુદ્ધિસાગરસૂરીશ્વરજીની સ્વર્ગારાણુ તિથિ મુંબઈમાં ઊજવવામાં આવે તેમાં પોતે મ’ડળના ઘણાં વર્ષ પ્રમુખ હતા છતાં ખેલવા માટે આગ્રહ ન રાખે. તે વિનમ્ર અને મારા પ્રત્યે અંગત લાગણીવાળા એટલા બધાં હતા કે જ્યારે બુદ્ધિસાગરસૂરીશ્વરજીની જન્મ શતાબ્દી અને સ્વર્ગારોહણુ સુવર્ણ જયંતીનું વર્ષ આવ્યું. ત્યારે તેમણે અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મ`ડળના પ્રમુખપદેથી રાજનામું આપી એ પ્રમુખપદ મારે સ્વીકારવું એના એટલે બધા આગ્રહુ રાખ્યા કે એ સ્થાને સ` રીતે રહેવા યાગ્ય વ્યક્તિ તે હતા છતાં મારે એ સ્થાન એમના સ્નેહુના ખાતર સ્વીકા· રવું પડયું. થોડાક સમય પહેલાં મુંબઈમાં ‘સ્યાદ્વાદ' વિશેની ઈનામી નિબંધેની સ્પર્ધા ચેાજવામાં આવેલી જેમાંના નિર્ણાયકેામાં મુરબ્બી શ્રી મનસુખલાલભાઇની સાથે હું પણ હતા. એ અંગે ચર્ચા વિચારણા કરવા માટે એમને ઘરે જવા માટે હુ એમના સમય માગતા ત્યારે તે હ ંમેશાં એમ જ કહેતા કે “હું નિવૃત્ત છું અને તમારી યુનિવર્સિ`ટી પાસે જ છે. માટે તમારે સમય બગાડીને મારે ત્યાં આવવાનું ન જ હાય. આમ તેમની વિનમ્રતા અને તેમના સૌજન્યની પ્રતીતિ જ્યારે જ્યારે અમે મળીએ ત્યારે થતી. ,, અમારા અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના તા તે સૂત્રધાર હતા. મંડળની કેઇ પણ બાબતમાં ચર્ચામાં જ્યારે કદાચ મતભેદ પડે તો છેવટે મનસુખલાલભાઇ જે કહે તે બધા સ્વીકારી લેતા. મંડળના નાના નાના પ્રકીણુ કામે પણ તેએ પેાતાની મેળે કરી નાખતા અને મંડળના કામ માટે બહાર ગામ જવાનું હાય ત્યારે પણ તેઓ સાથ અને સહુકાર જાન્યુ --ફેબ્રુઆરી, ૧૯૭૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir આપતા. બહુાર ગામ જવા માટે પેાતાની કા તારીખ તેએ આપતા નહિં, પણ બીજા કા કર્તાએ જે તારીખ નક્કી કરી હોય તે જ તે સ્વીકારી લેતા. તેમની સાથે વિજાપુર અને મહુડી જવાનું અમારે વારંવાર થતું. તેએ, હું', શ્રી પેોપટલાલ પાદરાકર અને શ્રી વિનુભાઈ ગુલાબચંદ અમે ચાર તા સાથે હેાઇએ જ, કેઈ વખત ગૌતમભાઈ શાહુ અને શ્રી પોપટલાલ ભાખરિયા પશુ સાથે હાય. મહુડીમાં નિરાંત હોય એટલે સવારે દેરાસરમાં ચૈત્યવંદન કરતી વખતે અને એમને આનgઘનજી, યશેવિજયજી અને દેવચંદ્રનાં સ્તવને ગાવા માટે ખાસ આગ્રહ કરતા તેએ ખૂબ ભાવથી સ્તવન લલકારતા અને એમની સાથે અમે બધ! તદ્દીન થઈ જતા. એક વખત આન ધનજીનુ કુંથુનાથ ભગવાનનુ` સ્તવન જે એમને ખૂબ પ્રિત્ર હતુ, તે ગાયા પછી એને ભાવાથ વિસ્તારથી એમણે અમને સમજાવ્યે હતા. એક વખત આખુ ભક્તમર સ્તોત્ર ગાયું હતું, તે એક વખત શ્રીમદ્ રાજચંદ્રનુ` ‘અપૂર્વ અવસર' ગાયું હતું. મહુડીમાં સાંજે જમ્યા પછી અડધા માઇલ કે માઈલ ચાલવા માટે અમે જતા ત્યારે રસ્તામાં ઘણી જ્ઞાનગેાષ્ઠિ થતી અને વિવિધ કથાઓમાંથી તેએ પ્રસંગ ટાંકતા. તેમના સાજન્યની સુવાસ એટલી બધી કે સુરત, વડેદરા, અમદાવાદ, ભાવનગર કે બીજે કયાંય અમે ગયા. હાઇએ તા ત્યાં એમના સ્વજને કે સ્નેહીએ તેમની આગતા સ્વાગતા કરવા એટલા ઉત્સુક રહેતા, જેનેા લાભ અમને બધાને પણ મળતા. ગયા એકટે ખર મહિનામાં મહુડીથી અમે અમદાવાદ આવ્યા અને સાંજે અમે મુંબઇ આવવા માટે નીકળવાના હતા. જે થાડાક કલાક મળ્યા તેમાં ઘણાંને મળવાની અમારી ઇચ્છા હતી. અમે અમારી વ્યવસ્થા વિચારતા હતા ત્યાં તેમના : ૧૨૫ For Private And Personal Use Only
SR No.531837
Book TitleAtmanand Prakash Pustak 074 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1976
Total Pages77
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy