SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મૃત્યુમાં પશુ ખાટી ગયા એમ કહું તે અસ્થાને નહિ ગણાય. મૃત્યુ સમયની વેદનાએ અસહ્ય હાય છે; જ્યારે તેઓશ્રી વગર બિમારીએ કાઇને પણ સેવાના લાભ કે તકલીફ આપ્યા સિવાય પેઢી ગયાં, જેને આપણે સમાધિમરણુ (માનીયે છીએ) કહી શકીએ. સ્વસ્થ શ્રી મનસુખભાઈ માનવ નહીં પણ મહામાનવ હતા. આવા મહામાનવ ગયા પછી તેમને ગેરહાજરી કે ખોટ સાલે છે અને હવે પછી વધુ સાલશે, કારણ કે તેમના વિદ્વત્તા ભર્યાં લેખા, ધ કથાએ અને ખાધકથાએ હવે જોવા નહીં મળે. ધાર્માિંક વિષયમાં તેમનું મનન, ચિંતન અને સંશાધન ઘણું વિશાળ હતુ', એથી જ આવી ધ કથાએ અને બેધ દાયક શીલધર્માંની વાર્તાઓ આપણને નિયમિત ૧૦૪ : વાંચવા મળતી હતી. શ્રી શ્રી આત્માન ંદ પ્રકાશ' માસિકમાં સ્વ મનસુખભાઈની બેધકથા વાર્તા નિયમિત અચૂક હોય જ, પત્ર હાથમાં આવતાંની સાથે જ પહેલુ વાંચન તેમની જ વાર્તાનું જ લગભગ સૌને વ્યસન થઈ ગયું હતું. Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓશ્રીની વાર્તા જે જે પાક્ષિક કે માસિકમાં હોય તે પત્ર સભર લાગ્યા વગર રહે જ નહીં. તેમની છેલ્લી વાર્તા ‘ મહાભિનિષ્ક્રમણ’ તેમના પોતાના જ મહાભિનિષ્ક્રમણ જેવી નથી લાગતી? આવા ભગવા ઝભ્ભાધારી गुप्राज्ञ તત્ત્વચિંતક ધર્માનુરાગી અને સાહિત્યકારની સમાજને જે ખોટ પડી છે તે શ્રી શાસનદેવ બીજાએ ને પુરી કરવાની શક્તિ આપે અને સદ્ગતના અમર આત્માને ચિશાંતિ અપે એ જ અભ્યર્થાંના. અનેકના સ્નેહી ૬, અમુલ સોસાયટી, અમદાવાદ 9 તા. ૧૬-૧૨-૭૬ અનેકના સ્નેહી અને સલાહુકાર શ્રી મનસુખભાઈના અવસાનથી લાગણીશીલ સ્વજનની જે ખેાટ પડી છે, તે ભૂલી ભુલાતી નથી અને અવાર-નવાર એમની યાદ આવ્યા કરે છે. આપણે સૌએ કેવા સાત્ત્વિક અને સાચા મિત્ર ગુમાવ્યા છે. સમાજમાં સાધુ જીવનની ફ઼ારમ પ્રસરાવતું એક ઉત્તમ ફૂલ ખરી પડયું! રતિલાલ દીપચંદ દેસાઈ For Private And Personal Use Only આત્માનંદ પ્રકાશ
SR No.531837
Book TitleAtmanand Prakash Pustak 074 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1976
Total Pages77
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy