SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠશ્રી મનસુખલાલ તારાચંદ મહેતાને શ્રદ્ધાંજલિ રચયિતા : જયંતિલાલ એમ. શાહ-પાલીતાણા ( છંદ અનુષ્ટ્રપ) શ્રી અને સંપત્તિથી, હતા જે નિરાલંબ; મન વચન ને કાયાથી, કાર્યો માટે અવલંબ. નથી કામના રાખી, કીતિ કે શ્રેયઃ તણી; સુતાને જે જગાડીને, આત્મભાવે હતા ધણી. ખલ અને દુષ્ટ લોકોને, સંવેદને જગાવતા લાલન પાલન પ્રેમથી, સદ્દબોધ અપાવતા. લખ્યું છે ઘણું પત્રોમાં, યાદી નિરંતર આવશે; તારું મારું રાખ્યું નથી, સૌને વાંચવું ગમશે. રાજગી હતા સદા, નિજાનંદે રમણતા; ચંદ્ર સમ હતા સોમ્ય, ચાંદની પ્રસરાવતા. દમ કર્યું ઈન્દ્રીય તણું, ધર્મ પ્રત્યે અમલતા; મહા જ્ઞાની હતા છતાં, નહિ જરા અભિમાનતા. હે કુદરત કેવી ક્રૂર, પંઝે પાડો કાળને; તારા કર્મથી લોકે, સમજી ના શકે જાળને. નેત્ર ધારા વહે છે જ્યાં, પુન્ય પવિત્ર યાદમાં; શ્રવણે દુઃખી થાય છે, મહા માનવની યાદમાં. ધાર્મિક કાર્યો માટે, ખોટ પડતી મહાનવી; જશે તેને સંભારશે, કાર્ય માટે બહનવી. લિખિતંગ જયંતીના, શ્રદ્ધાંજલી સ્વીકારશેઃ સ્વર્ગના હેમ દ્વારેથી, આશીર્વાદ જણાવશે. • દેહેરે કે જિs . એક જ અક્ષરમાં લખું, વિદ્યા વિનય વિવેક; ત્રિવેણી સંગમ તણું, હતા જે સુવિવેક. આજના સુસંસ્કારી અને મહા જ્ઞાની એવા શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાને હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવું છું. જાન્યુ.- ફેબ્રુઆરી, ૧૯૭૭ For Private And Personal Use Only
SR No.531837
Book TitleAtmanand Prakash Pustak 074 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1976
Total Pages77
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy