SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી મનસુખલાલ તારાચંદ: આધુનિક યુગના પર્કાયપ્રવેશક એક ગૃહસ્થયાગી પ્રાચીન યુગની કથાઓમાં અનેક ચેગીએએ પરકાયપ્રવેશની વિદ્યા પ્રાપ્ત કરી હતી, જે અંગેની અનેક કથાએ જોવા મળે છે. એની પાછળનું રહસ્ય શું હતુ તે આપણે જાણતા નથી. આપણે માત્ર એટલુ જ જાણીએ છીએ કે એ બીજાઓના શરીરમાં પ્રવેશ કરી ધાયુ કામ કરાવતા અને પેાતાને હેતુ સિદ્ધ થયે એ નવા દેહનો કબજો છાડી દેતા. કહેવાય છે કે ત્યારે એ યેગીના ઉત્તર સાધક યાગીના દેહનુ રક્ષણ કરતા. હુ એ સાધના દરમ્યાન નાશં પામે તે ચેગીને અહર્નિશ અન્ય દેહામાં ભટકવાનુ જ રહે. ગમે તે હા, પણ એક વાત છે સાધના દ્વારા બીજાના દેહનો કબજો લઈ શકાતા. કે શ્રી મનસુખલાલ તારાચ'દ મહેતા આવા જ એક ગૃહસ્થ યેાગી હતા જે આજના આધુનિક યુગમાં પેાતાના ઉચ્ચ ગુણાથી અનેકના હૈયામાં સ્થાન જમાવી શકતા. એમનું દશન એવું પવિત્ર અને નિમ ળ હતુ` કે પ્રથમ દઈને જ એ પેાતાના ઉચ્ચ ગુણાથી સામેની વ્યક્તિ પર જાન્યુ –ફેબ્રુઆરી, ૧૯૭૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir લે, શાહુ રતિલાલ મફાભાઇ છાપ પાડી અને પેાતાની બનાવી શકતા, અને વર્ષોંના સંબંધ હેાય એવુ વાતાવરણ જમાવી શકતા. મને આજથી લગભગ દશેક વર્ષ પર એમને મળવાના યેગ સાંપડ્યો હતા અને ત્યાર બાદ બે ત્રણ વખત મુંબઈમાં ૨૦~૨૦ દિવસના રાકાણમાં એમના ઘનિષ્ઠ પરિચયમાં આવ્યું હતા. મને યાદ છે ત્યાં સુધી મારા પુસ્તક અંગે હું મુંઝણ અનુભવતા હતા ત્યારે એ પેાતે જ મને સામેથી મળવા આવ્યા હતા અને ઉપ યોગી સૂચના કર્યા હતા. એમની સેવા સજ્જ નતા, નમ્રતા તથા નિળ સ્નેહ જોઈ હું મુખ્ય બની ગયા હતા, અને એકવાર અન્ય મિત્રા સાથે મને પણ આગ્રઢ પૂર્ણાંક પોતાને ત્યાં આજના આધુનિક યુગમાં પણ બીજાને કબજો લઈ શકાય છે. પણ પહેલાની જેમ મૂળભાજન લેવા આમત્રો મારા હૈયામાં એમણે જીવને મૂચ્છિત કરીને નહીં, પણ સ્નેહ-પ્રેમ- ઊડુ` સ્થાન જમાવી દીધુ હતુ. સેવા-સજ્જનતા–પ્રમાણિકતા-ન્યાય આદિના ઉચ્ચ ગુણાથી ખીજાના હૈયામાં સ્થાન જમાવી શકાય છે, અને એવી વ્યક્તિ સૂચ્છિત ન બનતાં ઊલટી ઉર્ધ્વગામી બને છે. મારા સાહિત્ય અંગે કથા વાર્તા અગે તથા કેટલાક વિવાદાસ્પદ પ્રશ્નો અંગે હું એમની સલાહ માંગતા, માર્ગદર્શન ઇચ્છતા ત્યારે એ તરત જ મને જોઇતી સહાય આપતા અને વિચારા માટે પણ આપ લે કરતા. શ્રી પરમા નંદ કુવરજી કાપડિયાના અવસાન પછી મુંબઈ ખાતે એ મારૂ પુછવા ઠેકાણુ હતા. આ કારણે એમના અકાળ અવસાનથી સમાજને તે મેટી ખાટ પડી છે પણ મને તા તેથી ય વિશેષ ખાટ પડી છે. For Private And Personal Use Only : ૭૯
SR No.531837
Book TitleAtmanand Prakash Pustak 074 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1976
Total Pages77
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy