SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra વિશ્વમૈત્રી પ્રવક ભગવાન મહાવીરના અનુ યાયીએ. શ્રમણપ્રધાન ચતુર્વિધ સંધ પ્રતિદિન સવારે, તથા સાંજે રાત્રિક તથા દૈવસિક પ્રતિક્રમણમાં, તથા પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિકમણુમાં (પયુષણ પર્વમાં) એ પાડને પુનઃ પુનઃ ઉચ્ચારે છે–સ્મરણ કરે છે કે— "खामेमि सव्वजीवे, सब्वे जीवा खमन्तु भे मित्ती मे सव्वभूप, वेर मज्झ न केणई ॥” 1 અર્થાત્~ુ' સ` જીવાને ખમાવું છું, સ જીવા મને ક્ષમા કરા; સવ પ્રાણીએ પ્રત્યે મને મંત્રી છે, મારે કાઈ સાથે વેર નથી. એજ પ્રમાણે પ્રતિક્રમણ સૂત્રામાં ૩ ગાથાઓ વડે એવી રીતે ઉચ્ચારાય છે કે, www.kobatirth.org "आयरिय - उवज्झाए, सीसे साहम्मिए कुल गणेअ जे मे केइ ( कया) कसाया, सव्वे तिविहेण દ્વામિ ?” ભાવાર્થ :-(૧) આચાર્યાં, (૨) ઉપાધ્યાય, (૩) શિષ્યા, (૪) સાધમિકા-સમાન ધમ વાળાએ, (૫) કુલ અને (૬) ગણ-મુનિ-સમુદાયના વિષયમાં મારાથી જે કષાયે (ક્રોધ, માન, માયા, લાલ) કરાયા હાય, તે સર્વાંને હું ત્રિવિધે-મન, વચન કાયાથી ખમાવુ છુ'. ૧ " सव्वस्स समणस घस्स, भगवओ अंजलि करिय सीसे । सव्वं खमावइत्ता, मामि सव्वस्स अहयं पि ॥५॥ પ્યું પણ વિશેષાંક શ્રમણુસંધને, ું મસ્તક ઉપર અંજલિ કરીને (બે હાથ જોડીને સને ખમાવીને, હુ' પણ સર્વાંને ક્ષમા કરૂ છું.ર 6 સુન્નતનીવાસન્ન, भावओ धम्म-निहिय निअचित्तो । Acharya Shri Kailassagarsuri Gyanmandir सव खमावइत्ता, मामि सव्वस्सअहयं पि ||३|| " ભાષા :-ભાવથી જેણે ધર્માંમાં પેાતાનુ` ચિત્ત સ્થાપન કર્યું છે, એવા હું સર્વ જીવરાશિનેસમસ્ત જીવાને ખમાવીને, હું પણ સર્વ જીવાને ક્ષમા કરૂ છુ, ૩ સાધુ-સામાચારીમાં ઉપાનયમાં મહત્ત્વનું સૂત્ર છે. જીવÍમયવ્' સલમાવિયબ્ધ', મિય—', खमावियव, जो उवसमइ, तस्स अस्थि आराદળા, ગૈદ્ય ન જીવસમર, તપ્ત નસ્થિ અાદળા, तम्हा अपणा चेव उवसमियन्वं, जओ उव શમ્મસાર ઘુ સામગ્ન' '' ભાવાર્થ :-પેાતે ઉપશાન્ત થવુ જોઇએ અને ખીજાને ઉપશાન્ત કરવા જોઇએ. પોતે ખમવુ જોઇએ-ક્ષમા કરવી જોઇએ અને ખીજાઓને ખમાવવા જોઇએ. જે ઉપશાન્ત થાય છે, તેને આરાધના થાય છે અને જે ઉપશાન્ત થતા નથી, તેને આરાધના થતી નથી, તે કારણથી પાતેજ ઉપશાન્ત થવુ જોઇએ; કારણકે શ્રામણ્ય (શ્રમણપશુ) એ ઉપશમથી સારરૂપ છે. એના આધારે શ્રાવકો અને શ્રાવિકાઓએ પણ પરસ્પર ક્ષમાપના કરવી જોઇએ. ભાવાર્થ :-ભગવાન પૂજ્ય-સ ૧. પંદર દિવસમાં શાન્ત થનારા કષાયા (ક્રોધ, માન, માયા, લાભ)ને સ ંજવલન કહેવામાં આવે છે, ચાર મહિનામાં શાન્ત થનારા કષાયેાને પ્રતિપાતી, તથા વર્ષ સુધીમાં શાન્ત થનાર કષાયોને અપ્રતિપાતી કહેવામાં આવે છે અને જીવન-પર્યન્ત રહેનાર કષાયાને અનન્તાનુબન્ધી કહેવામાં આવે છે. For Private And Personal Use Only [૧૬૭
SR No.531824
Book TitleAtmanand Prakash Pustak 072 Ank 10 11
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1974
Total Pages50
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy