SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હિન્નાનું મૂળ ‘હું અને મારૂં” Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનયમ એ વીરાને ધમ છે, અને વીર ધર્મ અહિંસાત્રધાન જ હૈઇ શકે કારણુ વીરપુરૂષ ખીનને મારવામાં કે તેનું નુકસાન કરવામાં રાજી થતા નથી, પણ વિના સકાચ અન્યને સુધારવા માટે કે તેને બચાવવા માટે પેતાનુ' બલિદાન ભાપે છે. એ વીર પુરૂષોને ત્યાગપ્રધાન ધમ જે જે પુરૂષ શ્રેષ્ઠોએ ભાચરી બતાવી જગતના સુખસમાધાનમાં વૃદ્ધિ કરી તેજે! પ્રાત:રમરણીય મતપુરૂષ ગણુાએલા છે. તેમનું નામસ્મરણુ કરતી સાથે જગતને નવા પ્રકાશ જણાય છે. નવા માગ સૂઝી આવે છે. અને પેાતાનુ` છત્રન સુધારવાની તક હાથ આવી જાય છે. એ સદંતપુરૂષાએ અહુ શબ્દ જ વીસારી મૂક્યા હોય છે. જ્યારે આ એટલે હું એ શબ્દજ ભૂંસાઈ ગયા હોય ત્યારે પરિામસ્વરૂપ મારૂં કે મમ શબ્દ ક્યાંથી ઉત્પન્ન થાય ? જેણે ` શબ્દજ નષ્ટ કર્યાં ડ્રાય તે મા શા માટે હે ! જેનેા સ્વ શબ્દ જ ભૂલાઇ ગયે છે તેના સ્વાથ કર્યાથી ઉત્પન્ન થાય ? એના મટેજ તો એવા સંતપુરૂષોના પરમાથ જ મુખ્યત્વે કરી સાથ હૈાય છે. ખીજાતુ જ કલ્યાણ જેની નસેનસમાં વ્યાપી ગએન્નુ' શય, મારા કે જેને સાથજ પરા કે પરમાČરૂપ થઇ ગએલા હૈય, તેને દુ:ખ લેખક-‘સાહિત્યચદ્ર' સ્વ. ભાલચંદ્ર હીરાચં-માલેગામ. કે તેને દુ:ખ પડેચિાઢવું' એ હિંસા ગણાય છે એ દેખીતી વસ્તુ છે. પણ આપણે તે ધણી વખત પેાતાના સ્વા સધાતા નહીં હોવા છતાં પશુ બીજાની માન–હાનિ કરી તેને દુઃખ પહોંચાડીએ છીએ. એવા પ્રસગે આપણા હાથે હિંસા થઈ જાય છે, એના માટે આપણે વિચાર સરખા પણ કરતા નથી. જ્યાં રેશન કે બસમાં બેસવાની લાખના લાગી જાય છે ત્યાં અનેક વખત બીજાને અનુક્રમ જબરીથી ફેરવી માપણા નંબર આગળ કરીએ છીએ ત્યારે આપણે હિ'ના કરીએ છીએ એવુ આપણે ધારતા પણ નથી. રેલ્વેમાં જગ્યા મેળવવા માટે આપણાથી આછા બલવાળા જોઈ તેને હતસેલીને પણ પાતે સારી જગ્યા મેળવી અન્યના હક ઉપર આક્રમણ કરીએ છીએ એમાં હિંયા હોય એવા વિચાર સરખા પણુ આપણે કરતા નથી. એવે વખતે આપણા હાથે જે હિંસા થઇ જાય છે તેને વિચાર પણ આપણે કર્યા કરીએ છીએ ? હું અને મારૂ એજ આપણા હિંસા કરાવનારા સાચે શત્રુ હાય છે, એ આપણે ભૂલવુ જોઇએ નહીં. આપણા અહંભાવ નષ્ટ થયા વગર એવી હિસા આપણે ટાળી શકીએ એમ નથી. વ્યાપારમાં ગ્રાહકના અજાણપણાને લાલ વ્યાપારી ઉઠાવે અગર આપવાને કાશ્ સમય હાય છે ? એટલા માટેજ,વ્યાપારીની શરતચૂકને ગ્રાહક હેતુપૂર્વક ચાલ મેવા સંત મહાત્માઓના નામસ્મરણ માત્ર કરવાથી ઉઠાવે ત્યારે થતી હિંસા એ હું અને મારૂ અને ઘણા પોતાનુ જન્મસાકય કરી લ્યે છે. લીધે જ થાય છે એ ભૂલવા જેવું નથી. રાજકારણી હિસા એટલે મનથી, વચનથી। શરીરથીમુદ્દી પેાતાની ચતુરાઇ કે બુદ્ધિના ઉપયેગ ઇ જીવનું અશુભ ચિંતવવું. બીજા માટે અશુ હમેશાં એવી હિંસા કરવા માટેજ કરે છે અને ચિતવવાની, ખેલવાની કે કાર્ય કરવાની બુદ્ધિ એમ કરી પેતાની પ્રખર બુદ્ધિ માટે ગ ધારણ જાગે છે ત્યારે એમાં મુખ્યત્વે કરી હુંપણાની ભાવના કરે છે. આવા બુદ્ધિ પૂર્વકના પેાતાના તભાને રા' કરે છે, એ સ્પષ્ટ છે. અન્ય જીવના પોતાના પાષવાનાં કુર્માનું ફળ તેને ભેગવવું પડે એ સ્થળ કે તાવ તૈષવા માટે પણ ધૃત કરવા અનિવાય વસ્તુ છે. એના માટે એ મતા હાઇજ ન હિંસાનું મૂળ ‘હુ અને મારૂ For Private And Personal Use Only ३३
SR No.531786
Book TitleAtmanand Prakash Pustak 069 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1971
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy