SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મકાઓને મેહશમક, શાંતમેાહક, ક્ષેપક અને ક્ષીણમાહ કહેવામાં આવે છે. અને ત્યારપછીની એ ભૂમિકા સીગી અને અચેગી કેટલીની છે. ટૂંકામાં ભવ્ય પ્રાણી પરમ ઉત્કૃષ્ટ આત્મસ્થિતિને પ્રાપ્ત કરવાના સતત પ્રયાસમાં ઉત્તરાત્તર આત્મગુણ્ણાના વિકાસ કરતી ઉપર મતાવેલ અગિયાર ભૂમિકામાંથી પસાર થાય છે. વસ્તુત: આત્માન્નતિના પ્રયાસ અખંડ છે, દાદરાના પગથિયાં જેવા જુદા જુદા ભાગ પડેલા નથી, પશુ મુમુક્ષુનું ધ્યાન ખેંચવાને સાકારાએ જુદા જુદા ભાગ પાડેલ છે. શ્રી યશેાવિજયજી આત્મિક ગુણુકમારોહનું વર્ણન વિસ્તારથી કમ ગ્રંથ આદિ શાસ્ત્રોમાં કરવામાં આવેલ છે. જૈન કે જૈનેતર ક પ્રકૃતિ આદિ પારિભાષિક શબ્દોથી અજ્ઞાત હાય તેને ટૂંકાણમાં ફક્ત મહારાજ કહે છે કે: વસ્તુત. નિશ્ચયનયની અપે-દિગ્દર્શન કરાવવાના આ લેખમાં પ્રયાસ ક્ષાએ અધ્યાત્મગુણશ્રેણિ-spiritual pro- કરવામાં આવ્યે છે. (અનુસ ંધાન પાના ૩૪નું' ચા સમાજની ધારણા કે ઐકય ભાંગતા વિચાર કર્યા વિના સ્થાપન ક્રંચે જાય તે દાષા ગણાય જ. તેથી કટુતા વધી અનિચ્છ ય વાતાવરણ નિર્માણુ થાય એની જવાબદારી શી રીતે ટાળી શકાય ? ગમે તેમ કરી પેાતાનુ' જ હુંપણુ' પાષાય એ હિંસા નહીં તે। બીજું શું ? માટે જ હુંપણાનાં ત્યાગ કરી અને મારું કઈ જ નથી એવી વૃત્તિ ધારણ કરવી જોઇએ. હિંસા ટાળવાને એ એમે ર Acharya Shri Kailassagarsuri Gyanmandir gressની શરૂઆત પાંચમા ક્રુણસ્થાન એટલે દેશવિરતિ ભાવથી થાય છે, કારણ ત્યાંથી જ્ઞાન અને ક્રિયાની એકાત્મતા શરૂ થાય છે, પશુ વ્યવહારમાં ચેાથા ગુણુસ્થાનથી શરૂ આત ઉપચારથી માની શકાય છે, અને તેથી ચગ્ય જીવને ચેાથા ગુણસ્થાનમાં વતા હાય તાપણુ અધ્યાત્મ માર્ગ'માં પ્રવેશ કરવાની દીક્ષા આપવામાં વાંધા નથી, મા ગણાય. જયાં સુધી અહ' અને મમ । હું અને મારુ એ પરિત્ર આપણે બ્રેડી નહીં શકીએ ત્યાં સુધી ખાદ્ય પરિગ્રહના ત્યાગ મેં ગ્થ જ નિવડવાને, પ્રભુ પાસે હું અને મારુ એ વસ્તુને સ્થાન જ ન હતું અને તેથી જ તેઓ મુક્તિ મેળવી શકયા. એ હુંપણાની ભાવના આપણામણી નષ્ટ થઇ શુદ્ધ સાત્વિક એવી નિરંકારી ચર્ચો માપણી થાય એ જ અભ્યર્થના ! અતિજ્ઞા હિંદી સંસ્કૃતિ, સંપૂર્ણ રીતે હિંદુ, ઇસ્લામી અથવા બીજી કાઇ નથી. એ બધાયનુ એમાં સંમિશ્રણ છે, અને તત્ત્વમાં એ પૂરેપૂરી પૌરત્ય છે....અને જેએ પાતાને હિંદી કહેવડાવે છે, તે દરેક સ્ત્રીપુરુષની એ સ ંસ્કૃતિને માંથી ચીજની જેમ જાળવવાની, એના દ્રષ્ટી અની રહેવાની અને એની ઉપરના દરેક આક્રમણના પ્રતિકાર કરવાની ફરજ છે... મારા ઘરની આસપાસ તમામ દેશોની સ ંસ્ક્રુતિના પવન, બની શકે તેટલી સ્વત ંત્રતાથી ભલે ફૂંકાય એમ જ હું તે શખ્ખું છું. પણ એમાંથી કાઇથી પણ હું મારા સ્થાન ઉપરથી ઊખડી પડવાના તા ઇનકાર જ કરુ છું, ખીન લેાકેાનાં થરામાં ૫'ચાતિયા તરીકે કે ભિખારી અથવા ગુલામ તરીકે જીવવાના હું' ઈનકાર કરું છું. —ગાંધીસ For Private And Personal Use Only આત્માનંદ પ્રકાશ
SR No.531786
Book TitleAtmanand Prakash Pustak 069 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1971
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy