SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Yel GE * જૈન ધર્મ પ્રકાશ 20000000000000 આ પુસ્તક ૬૮ સું | વીર સં ૨૪૭૮ અંક ૮ મો / -: જેઠ : | વિ. સં. ૨૦૦૮ શ્રી સુપાર્શ્વ જિન સ્તવન. (ચોવીસ દંડક વારવા, હું વારીલાલ.) શ્રી સુપાર્શ્વજિન સેવીએ, હું વારીલાલ, સેવીએ ત્રિભુવન નાથ રે, હું વારીલાલ; જ ચાગ શ્રેમકર રે હવે, હર વારીલાલ, નાથતા તેહમાં સિદ્ધ રે. હ’ વારીલાલ. ૧ જે જનતાને ઉપદિશે, હું વારીલાલ, મારગ મુક્તિનો શુદ્ધ રે, હું વારીલાલ જોઈ જનતા ચિત્તને, હું વારીલાલ, ઉપદેશક તે વિશુદ્ધ રે. હું વારીલાલ. ૨ કૃત, ચિતા ને ભાવના, હું વારીલાલ, જ્ઞાનના ત્રણ પ્રકાર રે; હું વારીલાલ; શ્રવણ-મનન-પરિશીલતા,હું વારીલાલ, તેમાં ભાવના સાર રે. હું વારીલાલ ૩ પરિણતિ તેહથી નિપજે, હું વારીલાલ, બેધ તે શુદ્ધ પ્રકાર રે; હું વારીલાલ; ભાવના જ્ઞાને જે હું, વારીલાલ, છૂટે અનર્થ પ્રસાર રે. હું વારીલાલ. ૪ ભાવના જ્ઞાને જ્ઞાન છે, હું વારીલાલ, કરીએ તેહમાં યન રે. હું વારીલાલ જિનવર વચન વિવેકીએ, હું વારીલાલ, નય-નિક્ષેપ નિગૂઢ રે. હું વારીલાલ, ૫ નય સુનય કરી ચાલીએ, હું વારીલાલ, ત્યજીએ કુનયની બુદ્ધિ રે; હું વારીલાલ; ચકવિજય તો પામીએ, હું વારીલાલ, પરમ પદારથ શુદ્ધિ રે. વારીલાલ. ૬ મુનિરાજશ્રી ચકવિજયજી. ) ©©©©©©©©©©©©©© For Private And Personal Use Only
SR No.531780
Book TitleAtmanand Prakash Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1970
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy