SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 156 અવશ્ય વાંચવા લાયક સમજીને જીવનમાં ઉતારવા લાયક સાદી ને સરલ ભાષામાં લખાયેલા પાંચ ટેકો 1 ધર્મામૃત (સુધર્મ ) 0-10.0 3 જ્ઞાનોપાસના ( જ્ઞાન ) 0-10-0 2 શ્રદ્ધા અને શક્તિ (દર્શન) *10.0 4 ચારિત્રવિચાર (ચારિત્ર) 0-100 5 દેતાં શિખે (દાન ) 0-1000 લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, શ્રી આનંદઘનજી–ાવીશી [ અર્થ, ભાવાર્થ અને વિવેચન સહિત ] જેની ઘણા જ સમયથી માંગ હતી તે શ્રી આનંદધનજી ચાવીશી અર્થ તથા વિસ્તાસાથે સાથે હાલમાં જ છપાવીને બહાર પાડવામાં આવી છે. શ્રી આનંદધ તજીના રહસ્યમય ભાવાર્થને સમજવા માટે તેમજ આધ્યાત્િમક વિકાસ સાધવા માટે આ ચાવીશી મમક્ષ જનાને અત્યંત ઉપયોગી છે. પા કે કપડાનું બાઈડીંગ છતાં પ્રચારાર્થે મૂલ્ય માત્ર રૂા. 1-12-0 પેરટેજ અલગ. સ્વાધ્યાય કરવા જેવું પુસ્તક છે. સ્વાધ્યાય રત્નાવલિ શ્રી ભરફેસરની સજઝાયમાં આવતાં મહાન પુરુષોના જીવનને સંક્ષિપ્ત રીતે છતાં રોચક ભાષામાં વણી લેતી અને સાથોસાથ તે દરેક મહાપુરુષના જીવનને વણ વતી સજઝાય યુક્ત આ ગ્રંથ અનોખી જ ભાત પાડે છે. અભ્યાસ તેમજ સામાયિકમાં વાંચન બંને માટે આ ગ્રંથ ઉપયોગી છે. છતાં મૂલ્ય માત્ર રૂા 1-4-0 પેસ્ટેજ અલગ, લખાશ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર, દેવવંદનમાળા (વિધિ સહિત) આ પુસ્તકમાં દીવાળા, જ્ઞાનપંચમી, માન એકાદશી, ચૈત્રી પુનમ, ચોમાસી, અગિયાર ગણધર વિગેરેના જુદાં જુદાં કર્તાના દેવવદના આપવામાં આવ્યા છે. સ્તુતિએ, ચૈત્યવંદન, સ્તવનો વિધિ સહિત આપવામાં આવેલ હોવાથી આ પુસ્તક અત્યંત ઉપાગી થઈ પડેલ છે. પાકુ બાઈડીંગ અને અઢીસો લગભગ પૃષ્ઠ હોવા છતાં મૂય રૂા. 2-4 - 0 લખ–શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર. મુદ્રકઃ શાહ ગુલાબચંદ લલુભાઇ-શ્રી મહોદય પ્રિન્ટિંગ પ્રેસ, દાણાપીઠ - ભાવનગર. For Private And Personal Use Only
SR No.531780
Book TitleAtmanand Prakash Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1970
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy