SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૬ મા ન ધર્મ પ્રકાશ ગુણઠાણાનું પણ ઠેકાણું છે કે નહિં, તે આ મિત્રા દષ્ટિ અને તેના અંગભૂત આ અભયઅષ-અખેદ આદિ ગુણ પરથી ગૃહસ્થ કે સાધુ કોઈ પણ આત્માર્થીએ આત્મસાક્ષીએ નિરભિમાનપણે વિચારવાનું છે. જેમકે કોઈની પણ સુકૃતિ દેખી જેને ગુરુપ્રમોદ ઉ૫જવાને બલે ગણદેષ-મત્સર ઉપજતે હોય છે. તે ભલે ગૃહસ્થ હોય કે સાધુષધારી હોય, તો પણ તે આ પરથી “ આત્મનિરીક્ષણ કરતાં શીધ્ર સમજી શકે છે કે હું તે મિત્રા દષ્ટિનું અદેષ લક્ષણ પણ પામ્યો નથી, એટલે યોગની આ પ્રથમ ભૂમિકામાં પણ મારો પ્રવેશ નથી, માટે મારું મિથ્યાભિમાન ખોટું છે. આમ જે સરલ આત્માર્થી વિચારે છે તે સ્વદોષ દૂર કરી ગુણને પામે છે. આથી ઉલટુંગ ગ્રંથના ભાવનું જેને ભાન નથી ને જાણે તે જે પ્રકાશતા નથી, અને તથા૫ ગુણપ્રાપ્તિ વિના જે પોતાની કેકટ મેટાઈને ફાંકા મનમાં રાખે છે, તેવાઓ અંગે શ્રી યશોવિજયજીના વેધક વચન છે કે નિજ ગણુ સંચે મન નવિ ખં, ગ્રંથ ભણી જન વંચે; લુચે કેશ ન મુચે માયા, તે ન રહે વ્રત પંચે. યોગ ગ્રંથના ભાવ ન જાણે, જાણે તો ન પ્રકાશે; ફેકટ મેટાઇ મન રાખે, તસ ગુણ દૂરે નાશે. પરપરિણતિ પોતાની જાણે, વરતે આરતધ્યાને; બંધ મેક્ષ કારણ ન પીછાને, તે પહેલે ગુણઠાણે” –સાડા ત્રણ ગાથાનું સ્તવન. તેમજ અત્રે એ પણ સમજવા યોગ્ય છે કે આ અભય-અષ-અખેદરૂપ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા જેને પ્રાપ્ત થાય છે, તે ચરભાવમાં વતે જીવ અવશ્ય અપુનબંધકથી અપુનબંધક જ હેય. અને આ અપુન ધકને જલલિતવિરત, યોગબિન્દુ, માંડી માર્ગને પંચાશકાદિ શાસ્ત્રમાં સર્વત્ર શ્રી હરિભદ્રસૂરિએ ડિડિમનાદથી ઉષીને અધિકારી, જિનમામને પ્રાથમિક અધિકારી કહ્યો છે, તે વસ્તુ ૫ણું આ ઉપરોક્ત | સર્વ વિધાનને પુષ્ટ કરે છે. શ્રી લલિતવિસ્તરામાં શ્રી હરિભદ્રસૂરિજીની હરિગર્જના છે કે – " व्यवस्थितश्चायं महापुरुषाणां क्षीणप्रायकर्मणां विशुद्धाशयानां भवाबहुमानिनां अपुनर्बन्धकादीनामिति । अन्येषां पुनरिहानधिकार एव, शुद्ध देशनाऽ. नईत्वात् । शुद्धदेशना हि क्षुद्रसत्त्वमृगयूथसंत्रासनसिंहनादः।" | ( અર્થાત) અને આશ્રમાર્ગમહાપુરુષ, ક્ષીણપ્રાય કર્મવાળા, વિશુદ્ધ આયી, ભવઅબહુમાની એવા અપુનબંધકાદિને વ્યવસ્થિત છે; અને પુનઃ અહીં અનધિકાર જ છે, શુદ્ધ દેશનાના અનહપણને (અથગ્યપણાને) લીધે. શુદ્ધ દેશને ખરેખર! શુદ્ધ સત્વવાળા મૃગયુથને સંત્રાસન સિંહનાદ છે. તે જ મહર્ષિ પચાશકમાં પ્રકાશે છે કે – " एते अहिगारिणो इह ण उ सेसा दव्वओ वि जं एसा । इयरीप जोग्गयाए सेसाण उ अप्पहाण चि. For Private And Personal Use Only
SR No.531780
Book TitleAtmanand Prakash Pustak 068 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1970
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy