SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મવિકાસ Gઇ. સંસાર ઘટાડે છે. ત્યારે કેાઈ એ ભોગાયતને ઉપયોગ થી અનેકાને સરલ અને ધર્માનુસારી માર્ગદર્શન ફક્ત ભેગ ભેગવવા માટે અને ભેગની નવી નવી કરાવી શકે. અને જો એ વિપરીત રીતે કાર્ય કરે સામગ્રી પેદા કરવામાં કરે છે. અને એથી જ સંસારને તે “ સાક્ષર” અર્થાત પંડિત મટી અવળો થઈ અખંડ દુષ્ટચક્ર વ્યુહ ચાલુ રાખવામાં એ પ્રયત્ન “રાક્ષસ' એટલે અનંત પાપને પ્રચાર પણ કરી કર્યો જ જાય છે. અને અનંતાનંત સંસાર વધારે જ શકે. અને અનેકના જીવનમાં હેળી સળગાવી મૂકે જાય છે. એવા માણસો માટે આપણે શું કહીએ ? છે. એમાંથી કયે માર્ગ આપણે ગ્રહણ કરવો જોઇએ ? આ શરીરનો ઉપયોગ પરોપકાર, દયા, ક્ષમા, શાંતિ માનવભવની દુર્લભતા શાસ્ત્રકારોએ અનેક જગે માટે નહીં કરતાં જે સ્વાર્થ લોલુપતામાં કરે છે, તેને અનેક રીતે વર્ણવી છે. અવસર મહાનકાળ વિત્યા. આપણે અજ્ઞાન, અવિદ્યાસ્ત મૂર્ખ માણસ કહીએ પછી હાથમાં આવ્યું છે. તેનો બને તેટલો સારામાં તો ચાલે! તેથી આગળ વધી જે ભરાયતનનું મૂલ્ય સાથે ઉપયોગ કરી લે એ આપણા હાથમાં છે. તદ્દન જાતા જ નથી, અને એ શરીર અર્થાત તેથી પ્રાપ્ત થયેલે અમૂકય અવસર શા માટે ખાઈ માનવદેહ મેળવવા માટે કેટલા પુણ્યને સંયમ કરે બેસીએ ? પડે છે અને તેમાં કેટલા પરોપકાર આદિ કાર્યોનો તમે નિરોગી અને બલવાન છે તે યથા શક્ય ઉપયોગ થયેલ હોય છે તે તદન ભૂલી જઈ એકાદ ફૂલોની મદદ કરો. બની શકે તેટલી તપશ્ચર્યા કરી બાલક જેમ ઘડીઆળ ભાંગી નાખે તેમજ કામગથી જ્ઞાન ધાનની આરાધના કરી સંયમવૃત્તિ કેળવો. એ શરીરને રોગોનું ઘર કરી મૂકે છે; કેધથી અપકીર્તિ તમે ધનવાન હો તો અપંગ, અનાથ અને ગરીબોને સાથે આયુષ્ય ઘટાડી નાંખે છે; અને લેભાં થઈ અનેક કથની મદદ પહોંચાડો. અને સાથે સાથે ધ્યાન કડ કપટ કાવાદાવા કરી આખરે સરકારના કે જનતાન રાખજો કે જેને તમે મદદ આપે તેનું સ્વમાન ન ગુન્હામાર બને છે. અને જેલ જાત્રા કે આપઘાતના ઘવાય. તેમજ તમે કીતિ લુપ થઈ પ્રસિદ્ધિની ભજન બને છે. અને પરલોકમાં અનંતકાળ સુધી આકાંક્ષા ન રાખે. નિષ્કામ રીતે કરેલું શુભ કાર્યો નકાદિ યોનિઓમાં સબડ્યા કરે છે, એવા માનવને જ સાચું ફળ આપે છે, એ - રખે ભૂલતા. તમે શું કહેવાય? એ કેવો ભાગ ? જે ભોગથી અને લેખક હો તો એવા લેખે લખે કે જેથી વાચતુજ આનંદ પાછળ કેવા દુઃખાની પરંપરાને જન્મ નારના મનને સંતોષ થાય. અને એ કાંઈક સારૂ થાય છે. એ વિચાર કરવા જેવો પ્રશ્ન નથી શું ? કાર્ય કરવા પ્રવૃત્ત થાય, તમે કવિ હા તે તમારા કવનથી ગાનાર વાચનારના હદયના તાર ઝણઝણી આ ભેગાસતનનો બેટી રીતે ઉપયોગ કરતાં ઉઠે, અને તેઓના આત્માને કાંદડક માર્ગદર્શન પ્રાપ્ત કેવાં કડવાં ફળ ભોગવવા પડે છે એ આપણે જોઈ થાય. તમે વકા તે તમારી વાણીમાં બોધ, ગયા. તેમ તેને સમુચિત ઉપયોગ કરવાથી શું બને ત્યાગ, વૈરાગ્ય અને શુભ કર્મોની પ્રેરણું હોય અને એને પણ આપણે વિચાર કરવો જોઈએ. પ્રત્યેક માણસને પોતાના દોષે જાણવાની વૃત્તિ વસ્તુને સારા અને બેટો એવા બે પ્રકારે જાગે ! મતલબ કે જેની પાસે જે ગુણ હોય તે ઉપયોગ થઈ શકે છે. દીવાસળીથી દીવા પ્રગટાવી આ ગાયતન શરીર દ્વારા સારા જ કામમાં ઉપશકાય ને ચુલે સળગાવી પાકનિષ્પત્તિ પણ થઈ યોગી બને એવી રીતે વાપરો. આ ભેગાયતનને શકે. તેમ ઘરમાં આગ ચાંપી તે બાળી પણ મૂકી ઉપગ સારામાં સારી રીતે કરવાની બુદ્ધિ દરેક શકાય. જ્ઞાની માણસ પોતાના બોલવાથી કે લખા- ભાનવના મનમાં જાગે એ જ શુભેરછા! For Private And Personal Use Only
SR No.531677
Book TitleAtmanand Prakash Pustak 059 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1961
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy