SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગલે શરીર એટલે ભાગ ભાગવવાનું ઘર. શરીરમાં જે ભાગયા છે તે બધાનો આવિષ્કાર શરીર દ્વારા જ થઇ શકે છે. આપણે ખાવું, પીવું, જોવુ, સુધરૢ ને સ્પર્શનું સુખ મેળવવુ, એ બધુ આ શરીરદ્વાર જ કરીએ છીએ. શરીર ન હેાય તે આત્મા ગમે તેટલે બળવાન હોય છતાં એ આ ભોગવવાનું કાય' કરી શકતા નથી. એટલે આત્માને પેાતાનુ બધું કાર્યાં આ શરીરના સાધનથી જ કરવું પડે છે. એટલે જ આ શરીરને ભાગાનુ ધર કહીએ તે સાંભળીએ છીએ ત્યારે તેનું ગ્રહણ કે તેને તિરસ્કાર કરવાની પ્રેરકશક્તિ તે। મન જ છે, સુધ કે દુર્ગંધ નાસિકાદ્રારા મળે છે. પણ તેને આવકાર આપવા કે તેને ત્યાગ કરવા એ તે। મન જ બતાવે છે. એ ઉપરથી જોઇ શકાય છે કે, આપણા શરીર અને ઇક્રિયા ઉપર મન સર્પપરિ હક્ક અને તા ભાગવે છે ત્યાં આપણું શરીર અને ઈદ્રિયા એ કેવળ જંત્રવત્ કામ કરે છે. પ્રાચીન ભવમાં કરેલા શુભ કે અશુભ કર્મોના ભાગવા કરવાનુ... જો કા સાધન હુાય તે તે આપણા શરીરમાં જેમ પાંચ પ્રક્રિયા કાય કરે આપણુ શરીર જ છે. જ્યારે મનની પ્રેરણાથી અને પ્રિયાની સહાયથી આપણે કાઈ કર્મ કરીએ છીએ છે તેમ મન પણ એક પ્રશ્નલ રાકિત છે. અને એ ત્યારે જો આપણે વિવેકના થાડા પણ આસરા મનદ્વારા જ બધા ઈયિાના કાર્યા ચાલ્યા કરે છે. લએ તે। આપણા હાથે અશુભ ક થવાના સ ́ભવ મનમાં જો કાઈ જાતની શિક્ષિતા આવી જાય ઓછા હૈાય છે. પણ તેમ ધણા ભાગે થતુ નથી. અગર તે વિકૃત બની જાય તે બાકીની ઈંદ્રિયા કારણ આપણા માથે અહંકાર અને માહનું ભૂત પાતાની તી શક્તિ ગુમાવી ખેસે છે. મતલબ કે ચઢી બેઠેલું હોય છે. અને તેથી ત્યાં વિવેકને આવવા બધી ઈંદ્રિયાને પ્રેરણા આપનારૂ' મન જ છે. એથી જ અવકાશ રહેતા નથી, એ કનેિ પાકવાને થોડા કે શાસ્ત્રકારો પોકારીને કહે છે કે, જીવને આ સાધા અવકાશ તે કાળ જોઇએ છે, અને તે પાકતાં રમાં બાંધી રાખનારૂ" કાઇ હાય તે! તે મન જ છે. તેના ફલસ્વરૂપ ભાગ ભાગવવાનું આ શરીરને ડાય તેમ એ બંધનમાંથી છોડાવનારૂ કાઈ હોય તે તે છે. ત્યારે આ દુઃખ કયાંથી આવ્યું ? એને વિચાર પણ મન જ છે. આપણે કરવા બેસીએ છીએ. પણ પ્રત્યક્ષ દેખીતું કારણુ નહીં જણાતાં આપણી મૂંઝવણ વધી પડે છે. અને એ માટે ગમે તેને દોષ કાઢવા આપણે પ્રેરાઇએ છીએ પણ વાસ્તવિક રીતે એને કારભૂત આપણે પોતે જ છીએ. અને આ તેા એનું ફળ છે. ત્યારે બીજાના દોધ શા માટે કાઢીએ છીએ ! પણ અકસ્માત કાઇ દેખીતું કારણ ન હેાવા છતાં આપણને લાભ થઇ જાય છે, ત્યારે તેનું બધું શ્રેય આપણી બુદ્ધિ કે કબમારીને આપી દ્વેષ નાનીએ છીએ. પશુ આ શરીર એટલે ભેાગાયતન. લેખકઃ-સાહિત્યચંદ્ર બાલચંદ હીરાચદ, માલેગામ આપણે ખાઇએ છીએ, પીએ છીએ કે સ્વાદ ગ્રહણ કરીએ છીએ તે ભલે મુખ અને જીભથી કરતા હાઇએ પણ તેમાં પ્રેરણા આપના` અને તેમાં સારા નરસાની ઓળખાણ કરાવી આપનાર અને ગ્રહણુ કરવું કે હાડવું એ બુદ્ધિ તે મન જ આપે છે. આપણું શરીર કે ષ્ટ દ્રિયા જાણે પરવશપણે તેની આજ્ઞા પાળ્યે જાય છે. આપણે સુ ંદર ગાયન સાંભળીએ છીએ, અગર રામનું ટુ અવાજ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.531677
Book TitleAtmanand Prakash Pustak 059 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1961
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy