SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભૂલાથી જ્ઞાન વધે છે ! અનેક પેઢીએ પાતાનુ સર્વસ્વ અપર્ણ કરી દીધું અને આખરે ભગીરથે છેલ્લે યશ મેળવ્યા. અને ભાગીરથીને પાતાંની ઇચ્છા મુજબ વહેતી કરી. તેથી જ તે નદીને ભાગીરથી એવું નામ મળ્યું અને તેથી જ કાપણું દીર્ઘ પ્રયત્નને ભગીરથ પ્રયત્ન એવું સાઈ નામ અપાય છે. એક રસાયનશાસ્ત્રીને અમુક જાતના રંગની શેાધ કરવાની હતી. તે માટે એણે પેાતાના ધરમાંની મૂલ્યવાન વસ્તુઓ વેચવા માંડી. આખરે પેાતાને બેસવાની ખુરશી ટેબલ પણ વેચી નાંખ્યા. એ શેાધની અંતિમ અવસ્થામાં એણે ઘરના બારી– બારણાએ પણ વેચી નાખ્યા અને આખરે એને તેમાં યશ મળ્યેા. કહેવાનુ તાપ એટલું જ છે કે કાર્યસિદ્ધિ માટે કેસરિયા કરવા પડે એમાં પાછી પાની કરી ન ચાલે. અંતિમ યશની કલગી માથે ચઢાવવાનું જ ધ્યેય નજર સામે રાખવું જોઇએ. કાં સંસારનું, ઐતિક સુખ વૈભવ કે મોટા મેળવવાનુ હોય કે પછી તે ધર્મસાધવાનું હોય તેમાં જ્યારે એકતાનતા અને એકરૂપતા થાય છે ત્યારે જ તેમાં યશ મળવાના સભવ હાય છે. આ કામ મારાથી પ્રેમ થશે ? હુ...ઘડીભર ભૂખ્યા રહી શકતા નથી ત્યાં ઉપવાસ શી રીતે કરી શકીશ ? એવી ન્યૂનગંડની ાવનાને જ આપણે વળગી એસીએ ત્યારે આપણાથી કાપણુ કાર્યમાં સિદ્ધિ કેમ મળે ? બીજાએ જે કાર્ય સ્હેજે કરી જાય છે તે તપ કે સાધના આપણાથી શામાટે ન વ્રત, થાય ? Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૭ આપશે પણુ ખીજાના જેવાજ માનવી છીએ અને આપણામાં પણ એવી જ શક્તિ કે લાયકાત છે ત્યારે આપણે પણ દૃઢતાપૂર્વક સાધના કરવા માંડવામાં હરકત શી ? આપણી સામે જ આપણા જેવા માનવા કાઇ કાર્યમાં યશ ખાટી જાય અને આપણે મ્હાં જોતા જ રહી જઇએ એ કેમ અને ! કરવી એ જો કે દોષ છે. પણ આપણા આત્માની ઉન્નતિ સાધવામાં તે યત્કિંચિંત પણ સહાયભૂત થતી હાય ક્ષણવાર તેતેા અવલંબ કરવા પણ ચેાગ્ય થઇ પડે. અંતે એ દોષ કાઢી નાખવા માટે ઝાઝા પ્રયત્નની આવશ્યકતા પણ ન રહે. આગળ જતા વિઘ્નો આવશે એમ માની ધણાએ સારા કામના આર્ભ જ કરતા નથી. તેમ વિધ આવી પડતા ઘણા છેાડી દોડી જાય છે. પણ કેટલાએક વિરલાઓ એવા હાય છે કે, તેને વિશ્વ આવી પડતા વધુ બળ મળે છે. અને તે વિધના સામના બમણા જોરથી કરે છે. અને પેાતાના સુપ્ત પુરુષા અને પુરૂષાથ ફેરવતા કદી પણ થાકતા નથી—આપણે બતાવવા તત્પર થાય છે. પુણ્યાત્મા પુણ્ય કરતા પશુ એમ કરીએ તેા એટલુ બધુ કાર્ય આપણા માથે થઇ જશે કે, આપણે પશુ તે જોઇ આશ્ચર્યમાં પડી જશુ For Private And Personal Use Only અમારા વાચક બંધુ ગિનીએની આવરાઈ રહેલી એ પ્રસુપ્તશક્તિ જાગૃત થાય અને એમના હાથે સારા કાર્યો થતા રહે એજ શુભેચ્છાથી વિરમીએ છીએ.
SR No.531671
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy