________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧ સુભાષિત ૨ અજિત-વચનામૃત
૩ એ માનવેા કિમ માનવી ?
www.kobatirth.org
अनुक्रमणीका
( મુનિ શ્રી લક્ષ્મીસાગરજી મ‘ારાજ) (સાહિત્યચંદ્ર બાદ હીરાચંદ )
)
>
)
૪ ભૂલેથી જ્ઞાન વધે છે.
૫. માત્ર આજના દિન
e
સ્વ, સાહિત્યેાપાસક સુશીલ' જીવનપરિચય(
૭ સૂર્ય હસતે હતેા
૮ સર્વ સિદ્ધિયે કારણુ
૯ મધના તેડવાં પડશે
૧૦
સત્ય ઘટના
29
(
,,
ડેઇલ અને ગી
શ્રી પરમાણુ દત્ક્રાઈ
શ્રી રાધાકૃષ્ણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કાકા કાલેકલર
શ્રી કેદારનાથજી
( પ્રાચીન હિબ્રુ કથા પરથી
29
)
For Private And Personal Use Only
>
૧૨૧
૧૨૨
૧૨૩
૧૨૫
૧૨
૧૨૯
૧૩૧
૧૩૩
૧૩૫
૧૩૯
અવસાન નોંધ
જૈન સમાજના જાણીતા ઝવેરી સાકરચંદ માણેકચંદ ઘડીયાળીનુ સુરત ખાતે સવત ૨૦૧૭ના ચૈત્ર વદી ૧૧ મંગળવાર તા. ૧૧-૪-૬૧ના ૮૬ વર્ષની વયે અવસાન થયેલ છે. તેઓ સ્વભાવે મીલનસાર હતા. તે સભાના આજીવન સભાસદ્ હતા, તેમના સ્વગ વાથી સભાને એક લાયક સભાસની ખેાટ પડી છે. સ્વર્ગસ્થના આત્માને પમાત્મા પરમ શાંતિ અપે તેમ ઈચ્છીએ છીએ.
ભાવનગર નિવાસી સંઘવી દુર્લભદાસ નાનચદ મેાતીવાળા સ. ૨૦૧ ના વૈશાક જુદી ૫ શુક્રવાર તા. ૫-૫-૬૧ના રાજ ૬૫ વર્ષની વયે સ્વર્ગવાસી થયેલ છે. તેઓ સ્વભાવે મિલનસાર હતા. આપણી સભાના તેએ આજીવન સભસાદ્ હતા. તેમના સ્વર્ગવાસથી સભાને એક લાયક સભાસની ખામી પડી છે. અમે સ્વર્ગસ્થના આત્માને શાંતિ ઇચ્છીયે છીયે.
શાહુ નગીનદાસ હેમચંદ ખાવલા મુકામે સ. ૨૦૧૭ના પોષ શુદી ૧૪ને શનીવાર તા. ૩૧-૧૨-૬૦ના રોજ સ્વર્ગવાસી થયેલ છે, તેએ આપણી સભાના આજીવન સભાસદ્ હતા. તેમના સ્વર્ગવાસથી સભાને એક લાયક સભાસદૂની ખોટ પડી છે. તેમના આત્મા ચિર સ્થાયી શાંતિ પામે