SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ આત્માનંદ પ્રકાશ વિશાળતાને સગેટ ખ્યાલ આપવા માટે પૂરતી છે પણ તેમની પાસેથી હંમેશાં કોઈ ને કોઈ ન પ્રકાશ લાધતા. તેઓ ચિતક અને વિચારક હતા આ સાહિત્યવિભૂતિનું દેહાવસાન ગયા મહિનાની અને તેમનું વાંચન ગુજરાતી તથા બંગાળી સાહિત્યના પંદરમી તારીખે થયું, પણ સાહિત્ય લેખક તરીકેનું અવસાન તો આજથી ૧૩ યા ૧૪ વર્ષ પહેલાં જ્યારે વિશાળ ક્ષેત્રને ગાઢપણે સ્પર્શેલું હતું. સ્વ. મેઘાણીના તેમ જ સ્વ અમૃતલાલ દલપતભાઈ શેઠના તેઓ તેમની નાદુરસ્ત તબિયતને કારણે તેમણે જેન” પત્રની નિકટવતી મિત્ર હતા. જૈન સાહિત્યના તેઓ ઊંડા તંત્રીને ધ લખવાનું છેડી દીધું ત્યારથી થઈ ચૂકયું અભ્યાસી હતા. વળી તેઓ આજીવન અપરિણીત હતું. એ બગડેલી તબિયત પછી કદિ સુધરી જ નહિ. સમય જતાં તેમના શરીર ઉપર પક્ષઘાતની અસર હેવા છતાં સામાન્ય રીતે જોવામાં આવે છે તે થઈ, અને હલનચલન ઉપર એકાએક મર્યાદા મૂકાણી. મુજબ તેઓ શુષ્ક, કડક વ્રતધારી, કે સંસાર વિષે આ પરિસ્થિતિમાં તેમની સારસંભાળ લેવાનું બહુ વૈરાગી નહેતા હળવી-અતિ ગંભીર નહિ એવીમુશ્કેલ બની ગયું. કારણ કે તેમણે લગ્ન નહિ કરવાને ' ભૂમિકા ઉપર જીવનને જાણવું અને માણવું–આવી તેમની જીવનપદ્ધતિ હતી. ચા, પાન તથા તમાકુનું સંકલ્પ લગભગ જીવનના પ્રારંભથી જ કર્યો હતો તેમને ચાલું વ્યસન હતું. સાહિત્યનિષ્ઠા તેમના અને તે મુજબ તેઓ જિંદગી ભર અપરિણીત જ રહ્યા હતા. આજથી દશ વર્ષ પહેલા તેઓ જ્યારે જીવનને પ્રધાનસૂર હતો. સુરૂચિ, રસિકતા, પ્રસન્નતા તેમની પ્રકૃતિને સહજપણે વરેલી હતી. તેમની સાથેના પક્ષઘાતના અથવા તો કંપવાના ભંગ બન્યા ત્યારે, વાર્તાલાપમાં વિનોદ ભામિકતાનાં તો, હંમેશા સદ્ભાગ્યે સૌરાષ્ટ્ર સરકારે તેમની વભરની અખંડ ૧ સાહિત્યસેવાની કદર કરીને તેમને અમક આથિક તાણાવાણી માફક વણાયેલાં રહેતાં. જનવાણી સમાજ અને આજની જરીપુરાણી સાધુસંસ્થા સામે મદદ આપી અને ભાવનગરના સર તખ્તસિંહજી હોસ્પિટલમાં એક અલાયદા રૂમમાં કશો પણ વળતર તેમના કટાક્ષે ચાલ્યા જ કરતા હતા. તેમનું જીવન સિવાય અનિયત મુદત માટે રહેવા, ખાવા વગેરેની સાદુ અને સરળ હતું. તેમને સ્વભાવ ખૂબ પ્રેમાળ જરૂરી બધી સગવડ કરી આપી અને જીવનના અવશેષ હતો. મહત્વાકાંક્ષા તેમની અતિ મર્યાદિત હતી અને હું એક ભારે આદર્શ જીવન જીવી રહ્યો છું.’ કાળ તેમણે ત્યાં જ વ્યતીત કર્યો. એ કદી પણ તેમને દાગ નહોતો. મર્યાદિત ક્ષેત્રમાં આમ લેખનકાર્ય પૂરતા તેમના સાહિત્યિકજીવનનો રહીને અથવા તે એ મર્યાદાને સ્વેચ્છાએ સ્વીકારીને આજથી લગભગ તેર ચૌદ વર્ષ પહેલાં અંત આવેલ, જેને સમાજની અને ગુજરાત સાહિત્યના અને તેમાં પણ હાથ ઉપર આવતું ભિન્ન ભિન્ન પ્રકારનું સાહિત્ય પણ વિશેષ કરીને જૈન કથાસાહિત્યની તેમણે અનુવાંચતા રહેવાનું, તેમજ મિત્રોને મળવા હળવાન પમ સેવા બજાવી હતી તેમના અવસાનથી મને અને તેમની સાથે અનેક વિષયો ઉપર ચર્ચાઓ કરવાનું, એક અંગત સ્નેહીની અને આપણું વિશાળ સમાપાછળને અમુક રોષકાળ બાદ કરતાં ઠેઠ સુધી ચાલું જ એક આજીવન સાહિત્ય પાસકની એક શાન્ત, હતું. શ્રી ભીમજીભાઈ સાથે મને ઘણાં વર્ષોને પરિચય સ્વસ્થ, પ્રસન્ન માનવીની ખોટ પડી છે. હતે. ભાવનગર જાઉં ત્યારે તેમને એક બે વાર મળવાનું અને જ, અને તેમને મળવું એટલે અનેક તેમને લાંબા હોસ્પીટલનિવાસ દરમિયાન પણ બાબતો અંગે તેમની સાથે વિચારવિનિમય કરવો. જ્યારે જયારે ભાવનગર જવાનું બનતું ત્યારે ત્યારે આ પ્રક્રિયા દરમિયાન તેમની પાસેથી સાહિત્યવિષયક મોટા ભાગે હું તેમની પાસે જતો અને સાહિત્યના પુષ્કળ માહિતી મળતી અને સામાયિક પ્રશ્ન પર એ શતદલ કમળ જેવા ભીમજીભાઈની પાંખડીઓ For Private And Personal Use Only
SR No.531671
Book TitleAtmanand Prakash Pustak 058 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1960
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy