SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 81 સભાના મેમ્બર થવાથી થતા અપૂર્વ લાભ. શ. 501) . પાંચસે એક આપનાર ગૃહસ્થ સભાના પેટ્રન થઈ શકે છે. તેમને છેલ્લા પાંચ વર્ષમાં પ્રગટ થયેલા ગુજરાતી પ્રકાશન ભેટ તરીકે મળી શકે છે. શ. 11) પહેલા વર્ગના લાઈ મેમર થનારને ચાલુ વર્ષના બધા ગુજરાતી પ્રકાશને ભેટ મળી શકે છે અને અગાઉના વર્ષના પુસ્તકૅ પુરાંત હશે તે પેટ્રન તથા લાઈક્રૂ મેમ્બરાને પાણી કિંમતે મળી શકે છે. શ. પ) બીજા વર્ગના લાઈફ મેમ્બર. તેમને પુસ્તકની જે કિંમત હશે તેમાંથી ત્રણ રૂપિયા કમી કરી બાકીની કિંમતે આ વરસના પુસ્તકો ભેટ મળી શકશે; પણુ રૂા. 50) વધુ ભરી પહેલા વર્ગ માં આવનારને પહેલા વર્ગને મળતો લાભ મળશે. બીજા વર્ગ માં જ રહેનારને ત્રણ રૂપિઆની કીંમતના ભેટ મળશે. શ. 101) ભરનાર પહેલા વર્ગના લાઈક્રૂ મેમ્બરને નીચેના સાત વર્ષોમાં જે પુસ્તકે ભેટ આપવામાં આવ્યા છે તે નીચે મુજબ છે. સાત વર્ષ પહેલાં થયેલા પન સાહેબ અને લાઈફ મેમ્બરને ભેટ આપવામાં આવેલા ગ્રંથાની કિંમત ઘણી હેટી છે. જેમાંથી પેટ્રન થનાર મહાશયને છેલ્લા પાંચ વર્ષના પુસ્તકે ભેટ મળશે. સ. ૨૦૦૩માં શ્રી સંધપતિ ચરિત્ર-(સચિત્ર ) કિં. રૂા. 6-8-9 | શ્રી મહાવીર ભગવાનનાં યુગની મહાદેવીએ 95 95 3-0-0 સ, ૨૦૦૪માં શ્રી વસુદેવ હિંદી ભાષાંતર 15-0-0 શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર ( સચિત્ર ) 7-8-0 4. 2005 માં શ્રી પાર્શ્વનાથ પ્રભુ ચરિત્ર સચિત્ર ) 13-0- સં. ૨૦૦૬માં શ્રી દમયન્તી ચરિત્ર (સચિત્ર ) 6-8-9 જ્ઞાન પ્રદીપ ભાગ 2 આદર્શ સ્ત્રી રત્ન ભાગ 2 સ. 2007 શ્રી કથાનકોષ ભાષાન્તર ગુજરાતી ભાગ 1 10-0-0 55 2008 | શ્રી તીર્થકર ચરિત્ર ( સચિત્ર ) શ્રી અનેકાન્તવાદ ( ગુજરાતી ) ૧-૦ભક્તિ ભાવના તન સ્તવનાવાળી , ૨૦૦૯માં શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સચિત્ર 99 9 7-8 જ્ઞાન-પ્રદીપ ભાગ ત્રીજો નમસ્કાર મહામંત્ર 1-2-9 | રા. 86-0-0 હવે માપવાના ભેટના પુતકે નવા તૈયાર થશે ત્યાં સુધી નવા થનાર સાઈક્રૂ મેમ્બરને ઉપરોક્ત સં. 209 ના ભેટના પુસ્તકે ભેટ મળશે. ૨૦૧૦-૨૦૧૧ના ભેટ પુસ્તકે માટે શ્રી કથાનકોષ ભાગ ખીને તૈયાર થાય છે. પહેલા વર્ગના લાઈફ મેમ્બરની ફી રૂા. 191) ભર્યેથી રૂા. 18) નું શ્રી પાર્શ્વનાથ ચરિત્ર રૂા. 7) વધુ ભયેથી આપવામાં આવશે. માટે પ્રથમ વર્ગના લાઈફ મેમ્બર થઈ મળતા ભેટના પુસ્તકોને લાભ મેળવે. ન બંધુઓ અને બહેનોને પેટન અને લાઈફ મેમ્બર થઇ નવા નવા સુંદર ગ્રંથ ભેટ મેળવવા નમ્ર સૂચના છે. બાવન વરસથી પ્રગટ થતુ' આત્માનંદ પ્રકાશ માસિક દર માસે જિંદગી સુધી ભેટ મળશે. મેમ્બર થવામાં જેટલા વિલંબ થશે તેટલા વરસના ભેટના પુરત કે ગુમાવવાના રહેશે; અત્યારસુધીમાં આશરે 700 સંખ્યા લાઈફ મેમ્બરાની થઈ છે. રાવ તા. 1 -1-5 શ્રી જૈન આત્માનંદ સભા, 20 09 પાસ વદ 17 ભાવનગર મુદ્રક : શાહ ગુલાબચંદ લલ્લુ આઇ-શ્રી મહોદય પ્રિન્ટિંગ પ્રેસ, દાણાપીઠ--ભાવનગર. 999 2-0-0 For Private And Personal Use Only
SR No.531609
Book TitleAtmanand Prakash Pustak 052 Ank 04 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1954
Total Pages37
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy