________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ની
સ્યાદ્વાદ. આ
(લેખિકા –મૃદુલાબહેન છોટાલાલ કેઠારીલબડી.) જૈન શાસનનો સિદ્ધાંત સ્યાદ્વાદ છે. પરિવર્તનમાંય દેવદત્ત વ્યક્તિ તરીકે તે સ્થિર જ સ્યાદ્વાદ એટલે અનેકાંતવાદ-સાપેક્ષવાદ. એક જ રહે છે. તે જ રીતે વસ્તુમાત્ર સ્વસ્વઅવસ્થાઓના વસ્તુમાં પ્રમાણિક દષ્ટિએ જે ધર્મો દૃષ્ટિ પરિવર્તનમાં એટલે કે નૂતન અવસ્થાઓના ગોચર થતા હોય તેની અબાધિત, અખલિત ઉત્પાદ અને પૂર્વાવસ્થાઓના વિષયમાંય ધવ પ્રરૂપણાને સ્યાદ્વાદ કહેવાય.
રહી શકે છે. સ્થદ્વાદ આ રીતે પ્રામાણિક એક જ વરતુમાં જુદી જુદી અપેક્ષાએ
અપેક્ષાપૂર્વક વસ્તુ માત્રના પ્રત્યેક ધર્મને પૂર્ણ અનેક ધર્મો વિદ્યમાન છે; પરસ્પર વિરોધી ધર્મો
ન્યાય આપી સ્વીકારે છે. એક જ વસ્તુગત પણ વિદ્યમાન છે. છતાંય તે વિરુદ્ધ ધર્મો પણ
સામાન્ય-વિશેષ અથવા મેદ-અભેદ વગેરે ધર્મોને એકમેકના સાપેક્ષ રહીને એક જ પદાર્થમાં
સ્યાદ્વાદ સંકલિત દષ્ટિએ ન્યાયપૂર્વક સ્વીકારે રહી શકે છે. જેમ એક જ વ્યક્તિ અમુક અપે
એ. છે અને તેથી સ્યાદ્વાદનો અર્થ એ જ થાય છે ક્ષાએ પિતા હોય છે અને અમુક અપેક્ષાએ કે પ્રામાણિક અપેક્ષાપૂર્વક એક જ વસ્તુમાં મુખ્યપુત્ર પણ હોય છે. આ રીતે પિતૃત્વ અને ભારે પરસ્પર તાત્કાલિક વિરુદ્ધતયા દષ્ટિગોચર પુત્રત્વ એ ઉભય વિરુદ્ધ ધર્મો પણ સાપેક્ષભાવે થતો એવા પણ ઉભય ધમેને સ્વીકાર કરે. પ્રમાણિકપણે એક જ વ્યક્તિમાં રહી શકે છે. સ્વાદ્વાદ જે સંકલનાજન્ય દષ્ટિથી વરતના અને પ્રામાણિક અનેકાંતદષ્ટિએ તેનો અબાધિત પૂર્ણ ધમેને સ્વીકાર કરે છે તે દષ્ટિ ઉભય સ્વીકાર પણ કરે છે.
પ્રકારની છે. તેને સાંકેતિક ભાષામાં દ્રવ્યાર્થિક એ જ રીતે એક જ વસ્તમાં અપેથાડશે અને પયયાર્થિક કહે છે. નિયત્વ અને અનિત્યત્વ વગેરે વિરુદ્ધ ધર્મનું એ તે નિશ્ચિત જ છે કે એક જ વસ્તુમાં પણ પ્રામાણિક અસ્તિત્વ હોઈ શકે છે. વસ્તુમાત્ર સાધારણ-અસાધારણ; સજાતીય કે વિજાતીય સ્વસ્વભાવની અપેક્ષાએ અવિચળ, સ્થિર, નિત્ય ધર્મો અસ્તિત્વ ધરાવે છે. જેમ એક જ ઘટમાં હોય છે. તેના પરિણામનું અથવા તે અવ ઘટવ, પાર્થિવત્વ, દ્રવ્યત્વ, સત્વ, પ્રમેયત્વ સ્થાઓનું પરિવર્તન થાય છે. આમ હોવા ઈત્યાદિ સાધારણ ધર્મો પણ છે અને જલાહછતાંય તે મૂળ રૂપે પ્રવ રહી શકે છે. જેમ ણદિરૂપ ક્રિયાકારિત્વ, મૃત્તિકાજન્યત્વ અથવા સુવર્ણ દ્રવ્ય કુંડલ, વલય વગેરે રૂપ અનેક તદુવ્યક્તિત્વ ઈત્યાદિ અસાધારણ ધર્મો પણ છે. અવસ્થાઓના પરિવર્તનમાંય સુવર્ણરૂપે તે સાધારણ ધર્મોને સશપરિણામ કહેવાય છે અચલ જ છે, નિત્ય જ છે તેમ અથવા તો અને અસાધારણ ધર્મોને વિસદશ પરિણામ મનુષ્યત્વ, દેવત્વ વગેરે ભિન્ન ભિન્ન અવસ્થા. કહેવાય છે. સદશપરિણામથી એક જ વસ્તુની એના પરિવર્તનમાંય આત્મદ્રવ્ય તે ધ્રુવ, તેને સજાતિય સકલ વ્યક્તિઓમાં અનુવૃત્તિ નિત્ય જ છે. બાહ્ય, યૌવન વગેરે અવસ્થાઓના થાય છે, અનુગત વ્યવહાર થાય છે અને અભેદ
For Private And Personal Use Only