________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુક્તિના સાધન
F
૩૧
ખરેખરા “સમ્યગદષ્ટિને મિથ્યાષ્ટિના શાસ્ત્રો વાવાડજોર કુત્તિ પણ સમ્યગરૂપે પરિણમે છે” એ શાસકથિત કાયમુરિ: વિ૦ મુવિ . ” ભાવ પણ ઇત્યાદિ રીતે સમજવા યોગ્ય છે.
ઉપદેશતરંગિણી આવી રીતે જન મહાત્માઓ અન્ય દર્શને “પક્ષપાતો = એ રીતે 7 : વઢિાવિજ્ઞા નાના સિદ્ધાન્તાની તટસ્થ દષ્ટિએ પરીક્ષા ગુનામ વચનં યસ્થ તય કાર્ય: પરિઝ છે” કરવાની સાથે યુદ્ધ દષ્ટિથી તેનો સમન્વય કરવા
ભ૦ હરભદ્રસૂરિ પણ પ્રયત્ન કરે એ જૈન દષ્ટિની કેટલી વિશાળતા હશે ! અન્ય દર્શનના ધુરંધરોને અર્થાતુ-સંસારબીજ–અંકુર ઉત્પન્ન કર
મહર્ષિ ', “ મહામતિ ” અને એવા બીજા ઊંચા નાર રાગ-દ્વેષ આદિ સમગ્ર દેપો જેના ક્ષય શબ્દોથી સન્માનપૂર્વક પોતાના ગ્રન્થોમાં પામ્યા છે, તે ચાહે બ્રહ્મા, વિષ્ણુ, શંકર અથવા ઉલ્લેખવા અને દૂષિત સિદ્ધાન્તવાળાઓના જિન હોય તેને મારા નમસ્કાર છે. મતોનું ખંડન કરતાં પણ તેમને હલકા દિગમ્બર અવસ્થામાં મોક્ષ નથી, “વેતામ્બર શબ્દોથી વ્યવહાર ન કરવા અને સંપૂર્ણ દશામાં મોક્ષ નથી, તર્કવાદમાં મોક્ષ નથી અને સભ્યતા તથા શિષ્ટતા સાથે સામાને પ્રબુદ્ધ પક્ષસેવા કરવામાં મોક્ષ નથી; કિન્તુ કષાયોકરવાની પોતાની માયાળુ લાગણી વહેતી રાખવી ( કોધ-માન-માયા-લોભ ) થી મુક્ત થવામાં જ એ જન મહર્ષિઓનું કેટલું એદાય હશે ? મુક્તિ છે. ધાર્મિક કે દાર્શનિક વાદ-યુદ્ધ ચલાવતાં પણ વિરુદ્ધ દર્શનવાળાઓ તરફ આમપ્રેમનો રસ
મહાવીર ઉપર મારો પક્ષપાત નથી અને ઊભરાતો રહે એ કેટલું સાત્ત્વિક હૃદય
કપિલ વગેરે પર મારો હેપ નથી, કિન્તુ જેનું
વચન યથાર્થ હોય તેને સ્વીકાર કરવો જોઈએ. જેન મહર્ષિઓની મધ્યસ્થભાવની થોડી
આ રીતે જૈન દષ્ટિની મહત્તા, જેને વાનગી
મહર્ષિઓની દષ્ટિવિશાળતા અને તેઓશ્રીની “મવીરાંગનના રાજદ્યામુપજતા થી મધ્યસ્થતાનો કિંચિત્ પરિચય ગ્રંથાધારે बह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै॥"
મૂકવા પ્રયાસ કર્યો છે, તેમાં કોઈ ભૂલચૂક યા ભ૦ હેમચંદ્રાચાર્ય વિપરીતતાને સ્થાન હોય તો વિદજજને નારા ૨ હિતાવર
ક્ષેતવ્ય લેખવા કૃપા કરશે. न तर्कवादे न च तत्त्ववादे ।
મુક્તિના સાધન જેના હૃદયમાં સારી રીતે વૈરાગ્યદશા પ્રાપ્ત થયેલી હોય, ઉત્તમ પ્રકારે યથાસ્થિત જૈનાગમના રહસ્યનું જ્ઞાન જેનામાં હોય એવા સદ્દગુરુ જેને પ્રાપ્ત થયેલા હોય અને જે પ્રાણી અનુભવજ્ઞાન મેળવવાવડે જેવી રીતે આત્મગુણાની અંદર રમણતા કરવી જોઈએ તેવા કર્તવ્યમાં દઢ નિશ્ચયવાળો થયો હોય તેવા પ્રાણીની સિદ્ધિ થાય છે. તેથી અન્ય કે જેને ઉત્તમ વૈરાગ્ય, તત્ત્વજ્ઞાની ગુરુને સમાગમ અને અનુભવવડે તત્વને દૃઢ નિશ્ચય થયો ન હોય તેવા પ્રાણી મુક્તિને પામી શકતા નથી.
For Private And Personal Use Only