________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આપણી ધાર્મિક સંસ્કૃતિ
( Our Religious Culture )
લેખક : રા. રા. જીવરાજભાઇ આધવજી ઢાશી. બી. એ. એલએલ આ.
ડાર્વીનના વિકાસવાદમાં (The Theory of Evolution ) એવા સિદ્ધાંત છે કે સર્વ પ્રાણીઓમાં જે પ્રાણી અથવા પ્રાણીની જાત ઉત્તમાત્તમ અર્થાત બીજા પ્રાણીઓથી વિશેષ શક્તિસંપન્ન હાય, તે જ પ્રાણી પ્રાણીની જાત આ જગતમાં નભી શકે છે, ખીજી જાતા ઉત્તરાત્તર નષ્ટ થાય છે. આ નિયમને survival of the fittest કુંડેવામાં આવે છે. મનુષ્ય જાતિથી હલકા-ઊતરતા પ્રાણીઓમાં આ નિયમ ઘટાવવામાં આવે છે, એટલું જ નહિ પણ, મનુષ્ય મનુષ્ય વચ્ચે પણ આ નિયમનું પ્રતિપાદન કરવામાં આવે છે, અને એવુ સમર્થન કરવામાં આવે છે કે કોઇ શક્તિશાળી પ્રજા આછી શક્તિવાળી બીજી પ્રજાને વશ કરે, નાશ કરે કે સાધનરહિત કરે તેમાં કાંઇ અયોગ્ય કે અન્યાય નથી,પણ કુદરતના—વિકાસવાદના~survival of the fittest ના (શક્તિશાળી જ ફકત નભી શકે છે.) નિયમ પ્રમાણે થવુ જોઇએ, તે જ થાય છે. અત્યારે ચાલતા ઘાર સગ્રામના પણ આ નિયમથી બચાવ કરવામાં આવે છે. ભૌતિક જગતમાં આ નિયમ વર્તે છે, એટલુ જ નહિ પણ, નૈતિક જગતમાં પણ આ નિયમને ઘટાવ વામાં આવે છે. એટલે આ નિયમ પ્રમાણે જગતમાં સૌથી વધારે શાંક્વવાળા ( most powerful ) માણુસને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિટલર વગેરે ઉત્તમાત્તમ નરા ડરે છે, જો કે તેઓને ખાત લાખા માણુસાની હિંસા ઉધરેલ ડાય છે. આય સ ંસ્કૃતિમાં આ નિયમ સ્વીકારવામાં આવ્યા નથી. તેના વિરોધ કરવામાં આવ્યા છે. મનુષ્ય જાતિથી ઊતરતા પ્રાણીઓ, જેમાં સાચુ-ખોટુ લણવાની, પુણ્ય-પાપ સમજવાની શક્તિ ન દાય તેવા પ્રાણીઓમાં કદાચ આવા નિયમ વતા હાય તા ભલે, પણ માણુસને ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ, કત્ત વ્ય અકર્ત્ત વ્ય સમજવાની શક્તિ આપેલી છે. ઊતરતા પ્રાણીઓમાં કોઇપણ ભાગે પાતાની જાતને બચાવવાની સંજ્ઞા (instinct of self preservation ) હાય છે. ઊંચી કાટીના મનુપ્લેમાં પાતાની જાતને બચાવવાની સ જ્ઞાને સ્થાને આત્માણ-આત્મભાગની વૃત્તિ હાય છે.
બીજાના દુ:ખ નિવારવાને પોતાના સુખનું બિંદાન કરવું, તે આવા ઉત્તમ કાર્ટિના પુરુષાનુ કર્તવ્ય બને છે. આ વૃત્તિના જવલંત પ્રવ`કાના જીવનમાં મળે છે. ભગવાત મહાદાંતા દરેક દેશના મહાપુરુષા અને ધા - વીર, ગૈતમ બુદ્ધ, જિસસ ક્રાઇસ્ટ, મહાત્મા ભાવનાના સાક્ષીરૂપ છે; એટલે આર્ય સંસ્કૃતિમાં ગાંધી વગેરે મહાપુરુષોના જીવન આ ઉત્તમ પાતાની જાતને કાઇ પણ ભાગે બચાવવાની પાશવી વૃત્તિને બદલે બીન્તના દુઃખ માટે પાતાની જાતનું બળિદાન આપવાની ધાર્મિક
આ ગણત્રી પ્રમાણે અલેક્ઝાંડર, નેપોલીયન, દૈવી ભાવના ઉત્તમ પુરુષામાં જોવામાં આવે છે.
For Private And Personal Use Only