________________
Shri Mahavir Jain Aradhana Kendra
જૈન દૃષ્ટિની મહત્તા
www.kobatirth.org
યોજક : મુનિ પુણ્યવિજયજી (સવિજ્ઞપાક્ષિક) રાજકોટ.
જૈનધર્મ એ વસ્તુત: વીતરાગ માર્ગ છે, અને વીતરાગ માર્ગમાં સ્યાદ્વાદ- અનેકાન્ત માને મુખ્ય સ્થાન છે. સ્યાદ્વાદ એક જ વસ્તુને જુદી જુદી અપેક્ષાએ અનેક રીતે અવલેાકવાનું કથે છે. અર્થાત્ એક જ વસ્તુ અમુક અપેક્ષાએ ‘અસ્તિ' છે એ નિશ્ચિત વાત છે અને અમુક અપેક્ષાએ ‘નાસ્તિ’ છે એ પણ નિશ્ચિત વાત છે. તેમજ એક વસ્તુ એક દૃષ્ટિએ નિત્યરૂપે પણ નિશ્ચિત છે, અને બીજી દષ્ટિએ અનિત્યરૂપે પણ નિશ્ચિત છે. આવી રીતે એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન ધમેનિા ભિન્ન ભિન્ન અપેક્ષા દષ્ટિએ અમાધિતપણે સમન્વય કરવા એનુ નામ માગવી જોઇએ; કારણ કે આપણે મેહની આજ્ઞા માથે ધરીને, આત્માને અનેક વખત મારી, અપરાધી થયા છીએ; તેા હવે આત્માની પાસે કરેલા અપરાધેાની માફી માગી આગળના માટે મેહની સેવા છેડી દઇને આત્માને અનેક મૃત્યુમાંથી અચાવવા અને જડ તથા જડના વિકારાથી વિરક્ત બનીને આત્માને દુર્ગતિના દુઃખામાંથી ઉગારવે. ચારાશી લાખ યોનિમાં ઉત્પન્ન થયેલા જીવાની પાસે આપણે જે માફી માગીએ છીએ તે માફી આપતાં પહેલાં તે જીવા આપણી પાસે ફરીને ન મારવાની પ્રતિજ્ઞા કરાવે છે. આપણે જો ફરીને તે જીવાને મારીશું નહિ, તા જ તે આપણને માફી આપશે. પરિસ્થિતિને લઇને જ શ્રી વીરપ્રભુ તથા અન્ય મહાપુરુષાએ સર્વ જીવા પાસે પેાતાના અપરાધાની માફી માગી વિષયાસક્તિ પણાથી વિરક્ત
આ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદવાદ ’ છે. જૈન દર્શન અર્થાત્ કહા કે અનેકાન્ત દર્શન સિવાય કોઇ પણ દર્શનકાર આ સ્યાદ્વાદના સીધી રીતે સ્વીકાર કરતે! નથી. જો કે આડકતરી રીતે તે તે દશ નકારાને પણ સ્યાદ્વાદ સ્વીકાર્યા વિના ચાલતુ નથી, તથાપિ જે સ્યાદ્વાદસદ્ધતા, જે દષ્ટિ વિશાળતા, જે સર્વથા અવિસંવાદિતા અને તેથી કરીને જે જૈનદર્શનની સર્વોચ્ચતા નિર્વિવાદ સિદ્ધ છે તે હરકાઇ પણ બુદ્ધિમાન સજ્જન નિશ્પક્ષપાતપણે જૈન સિદ્ધાન્ત અને જૈન ન્યાયનુ સાંગોપાંગ નિરીક્ષણ કરશે તેને લાગ્યા વગર નહિ જ રહે.
ની ફરી તે જીવાને ન મારવાની પ્રતિજ્ઞા કરી અને સ્વરૂપરમણુતારૂપ ક્ષમા ગુણ પ્રગટ કર્યા
હાલમાં ચાલતી ક્ષમા માગવાની પ્રથામાં પણ ભાવીમાં અપરાધી ન બનવાની કાળજી રાખીને જો ક્ષમા માગવામાં આવે તા પણ કંઇક અંશે ઠીક કહેવાય. મનુષ્યા પાસે શુદ્ધ અંત:કરણથી ક્ષમા માગવી અને આપવી. માકીના સંસારવાસી જીવાને શુદ્ધ ભાવથી માફી આપવી અને માગવી. આપણે સર્વ જીવોને માફી આપીને વેર-વિરોધથી રહિત થઇ જવું, બીજા જીવા આપે તેા બહુ સારું અને ન આપે તે તે અપરાધી કહી શકાય. માફી આપવામાં આપણે સ્વતંત્ર છીએ તા પણ લેવામાં નથી; માટે આપણે પોતાના તરફથી સર્વ જીવાને માફી આપી જ દેવી.
For Private And Personal Use Only