________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
અ ક માં
૧. શ્રી સામાન્ય જિનસ્તવન . ૨૫૭ ૭. શ્રી સિદ્ધસ્તાત્ર
૨૬૭ ૨. “નિની ઘાંની”. ૨૫૮ ૮. અનંતધમમમ્ કરતુ . . ૨૬૯ ૩. સયાસત્ય વિવેક . . ૨૫૯ ૯, અહિંસાની અદ્દભુત શક્તિ : ૪. પૂજ્ય ગુરુદેવને !
२६४ રાજપુત્ર પણ કેદી . . २७० પરમાર્થ સૂચક વાક્યસંગ્રહ ૨૫ ૧૦, અમર આત્મમંથન , . ૨૭૩ ૬. સ્વસ્થ-અસ્વસ્થતાનું સુખ. ૨ ૬૬ ૧૧. વર્તમાન સમાચાર . ..
२७४
લાઈફ મેમર
નવા થયેલા માનવતા સભાસદો. ૧. શેઠ હરગોવિંદદાસ રામજીભાઈ ભાવનગર ૨, શેઠ હિંમતલાલ નભુભાઈ ૩. પારેખ શામળજી ભાણજી
વરસડા ૪. શાહ રમણી લાલ કાળીદાસ પાલણપુર
વાર્ષિક મેમ્બર
ભેટના ગ્રંથો, અમારા માનવતા પેટ્રન સાહેબ અને લાઈફ મેમ્બરને નીચે લખેલા ગ્રંથ ભેટ આપવાના છે. ૧. શ્રી આદિનાથ ચરિત્ર
૪. શ્રી સકલાહુતિ સ્તોત્ર ટીકા સહિત ૨. શ્રી ધર્મવીર ઉપાધ્યાય ૫. શ્રી આગમસારિણી ૩. શ્રી જ્ઞાનપ્રદીપ
૬. શ્રી સિદ્ધાંતરહુસ્ય ઉપરોકત ભેટ આપવાના છ સુંદર » થાની સંક્ષિપ્ત હકીકત નીચે પ્રમાણે છે.
૧. શ્રી આદિનાથ ચરિત્ર-ફામ પચાસ, ક્રાઉન આઠ પેજી, ચાર પાનાના સુંદર દળદાર ગ્રંથ. એન્ટિક પેપર ઉપર સુંદર ગુજરાતી અક્ષરા, પાકું કપડાનું બાઈન્ડીંગ, સુશોભિત રંગબેરંગી કવર-જેકેટ, ગુરુદેવ, તીર્થો, પ્રભુ આદિનાથ તેમજ આર્થિક સહાય આપનાર વગેરેની વિવિધ રંગી છબીઓ સહિત. ( ૨, ધર્મવીર ઉપાધ્યાય-શ્રી સેહનવિજયજી-બ્રહ્મચારી, સંજમધારી, પંજાબી વીરપુરુષ, યેગીનુ' સુંદર ભાવવાહી જીવન વાંચતાં રોમાંચ ખડા થાય તેવું સુંદર ચરિત્ર, છમ્મીએ સહિત આકર્ષક સુંદર ગ્રંથ. બાર ફામ, સુમારે ૨૦૦ પાનાના, સુંદર ટાઈપ અને ઊંચા એન્ટિક કાગળ ઉપર છપાયેલ છે. A ૩. જ્ઞાનપ્રદીપ ( બેધસુધા સહિત)–વિદ્વાન લેખક આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજીના સામાજિક બેધદાયક લેખ, ઊંચા કાગળ, સુંદર ટાઈપ અને પાકું બાઈન્ડીંગ, સુંદર કવર સાથે ફોર્મ ૨૬, પાના ૪૧૬.
( અનુસંધાન ટાઈટલ પેજ ૩ જું)
For Private And Personal Use Only