________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અં
ત કા
આઠ વર્ષની ઉમ્મરથી મને ઘણી વાર મરણની નજીક રહેવું તેમજ જવું પડયું છે, પણ પચીશ વ પર અન્તકાળ સમીપની ઘડીએ જેવી રીતે જતી
થાય. વેદનામાંથી છૂટવા માટે જીવ મેભાનપણાને આશ્રમ લે, પણ આપણે એ દર્દીને શાંતિથી મરવા દઇએ નહિ. આ ધમાલમાં ઈશ્વરનું નામ પણ યાદ ન આવે તે। ધૂન કે ભજન તે! કયાંથી ચાલે અને કાણ ચલાવે ? એકાદ જીવ આ પ્રયત્નથી બચીયે જતા હશે. પણ સાધારણ રીતે જેમ માણસ મેટા ગણાય,
તેમાં આજની રીતમાં હું એક મેટા ફેરફાર જોઉં છું. પૈસાની છૂટ વધારે હેય, અને નવા સાધના શેાધાતા
જાય, તેમ મરનાર પાસેથી સાત્ત્વિક વાતાવરણ ચાલ્યું જતું જાય. મડદું થઇ પડ્યાં પછી જૂના સ`સ્કારને વશ થઈ કાઇ વૃદ્ધ માણસ પ્રાણ વિનાના માંમાં ગંગાજળ રેડવા પ્રયત્ન કરે, કે ભરેલા હાથને સ્પર્શ કરાવી દાન કરાવે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને યાદ છે કે નાનપણમાં જ્યારે ઘરના દાક્તર કે વૈદ્ય આશા છેાડાવી જાય ત્યારે કાઇ મેટા દાક્તર ૬. વૈદ્યને એકાદ વાર એલાવવાની વૃત્તિ વડીલેાને થતી ખરી; પણ જો તે ય હાથ ધેાઈ નાંખે તે પછી, ધણુ - ખરું, બધાં દવાદારૂ અને દોડાદોડ બંધ કરી નાંખ વામાં આવતાં. ત્યારપછી મારા કુટુંબમાં તે એવા રિવાજ હતા કે બધાં સગાંવહાલાં આજુબાજુ બેસી ભજનકીર્તન અને ધૂન ચલાવતાં. એકાદ જણ દરદી પાસે . એસી વચ્ચે વચ્ચે પાણી કે ગંગાજળ પિવડાવવા જેવી કાળજી રાખતું, બાકી બધાં વિરક્તિમાં જોડાતાં. કાઈ કાઇ વાર આવું કલાકો સુધી ચાલતું. મારા એક ભત્રીજાએ તેા ત્રણેક દિવસ રાત દહાડા અમારી પાસે એક મેટા ગુજરાતી ધર્મગ્ર થતુ વાચન કરાવ્યું હતું. અને ભજન ગવડાવ્યાં હતાં. એ બધ થાય તેા એ સનેપાતના લવારમાં ચડી
ગીતામાં કહ્યું છે કે પ્રાણી જે ભાવનું સ્મરણ કરતા મરે છે, તેવા ભાવને પામે છે. આમાં અર્ધો ભાગ જ કહ્યો છે. ખરું પૂછતાં જીવન દરમ્યાન પણ માણસ જે જે ભાવાનું ચિંતન કરે છે તે તે ભાવને પામે છે. સામાન્ય માનવીની બુદ્ધિ બહુશાખાની હાય છે, તેથી એ કઇ એક ભાવને સ્થિરપણે પામતા
જતે, એ શરૂ થાય ત્યારે શાંત થઈ જતા. ભરણુની નથી, પણ પલટાં ખાયાં કરે છે. છતાં, થાડા વખત
દસેક મિનિટ પહેલાં એની વાચા બંધ પડી ગઇ ત્યારે એ ઊંચે સ્વરે નામ જપતેા હતેા.
તેને પામે તેા છે જ, પેતે પામે છે એટલું જ નિહ પણ તેને અનુરૂપ એક શક્તિને જગતમાંયે ફેલાવે છે. ભરણુવેળાયે જે ભાવે મરનારમાં નિર્માણુ થાય એ એને જગતને છેલ્લા વારસા થાય છે. એ ભાવાને એ તેટલી જ ક્ષણ માટે પામતે અને ફેલાવતે નથી, પણ એ એને છેલ્લે ભાવ થાય છે એમ કહી શકાય. મરણુઠારા એ ભાવતી શક્તિના રૂપમાં એ વિશ્વમાં
‘સુખે સેાની અને દુ:ખે રામ' એવી નૃતી કહેવત છે. પણ હવે સુખમાં રામ સંભારવાવાળાને માટે ચે. ‘ સુખે રામ પણ દુ:ખે દાક્તર' એવી કહેવત કરવી પડે એમ છે.
:
આ દશ્ય હવે વિરલ થઇ ગયું છે. છેલ્લાં પંદરેક વર્ષથી જેટલાં મરા જોઉં છું તે બધામાં છેવટની ક્ષ સુધી દાક્તરાને ત્યાં દોડાદોડ અને ઉપચારાની ધાંધલ એ જ એક દેખાવ થઇ રહે છે. ધરને! દાક્તર ભલે હિંમત છેડે, પણ સગાવહાલાની હિંમત છૂટતી નથી. ખીજા દાક્તા ભેગા કરવા ફેલાઇ જાય છે. દોડાદોડ મૂકીએ છીએ. હે!જરીમાંથી એક ટીપુ ચે આંતરડામાં જતું ન હેાય તેાયે છેલ્લા ડચકાં સુધી ગ્લુકોઝનું પાની રેડાયું` જ જાય છે. એડ્ડીનલીન કે ખીજી દવાએ।ની સેાંય–ભેાંકણી ચાલ્યાં જ કરે છે. મારા એક સગાના મરણમાં અઢાર દિવસમાં સાઠેક સાચા ભેાંકવામાં આવી હતી. આકસીજન તા હેય જ. ખીજા માણસનું લોહી આપવાના પ્રયાગ પણ
|
પણ ભરણ હવે અનિવાર્ય છે એમ લાગ્યા પછીચે પણ તેને દુઃખરૂપ માનનારાને પોતાના સ્નેહીની એ સેવા કરવાનુ સુઝતું નથી. શરમ પણ આવે છે. સ્નેહીના મરણકાળને શુભ કરવાનું આપણને સુઝવાની જરૂર છે.
લે. શ્રી કિશોરલાલ મશરૂવાળા
For Private And Personal Use Only