________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
આ ૫ ણ
૫ વે
થઇ જવા ઉપરાંત, સિદ્ધચક્રજીના ધ્યાનથી કરણીનું અંતિમ ધ્યેય તે કવાયોનો વિનાશ જ છે. જેમને અદ્ધિ-સિદ્ધિની પ્રાપ્તિ થઈ છે એવા શ્રીપાળ ઈદ્રિયો પર સંયમ એ કષાયોને પાતળા પાડવામાં રાજન રાસ વાંચવામાં આવે છે. ઉપવાસ, એકાસન, હાયભૂત થતો હોવાથી જ આહારાદિ ત્યાગ પર ની ૨ આદિ તપમાં આયંબિલની એક વિશિષ્ટતા સવિશેષ વજન મૂકાય છે. બાકી બાર પ્રકારના તપનું ખાસ તરી આવે છે કે એ તપમાં રસવૃત્તિ પર સ્વરૂપ વિચારતાં સહજ સમજાય તેમ છે કે માત્ર જય પ્રાપ્ત કરવાની ખાસ શક્તિ રહેલી છે. રોગ
આહાર ત્યાગ કરવાથી કે અમુક વખત આહાર ન ચાળાના સમયે કે મરકી આદિના ઉપદ્રવમાં પણ
વાપરવાથી તપની પૂર્ણાહુતિ નથી થઈ જતી. આહારઆ તપ દરરોજ હાર્દિક ભાવનાથી ચાલુ રાખવામાં આવે તે વિદનો વિનાશ પામે છે. આ વાત
ત્યાગ દ્વારા ઇન્દ્રિયોની ચંચળતા અટકાવી, ખોરાકશ્રદ્ધાના મુદ્દા પર અવલંબે છે. બાકી તો દરેક
જન્ય પ્રમાદથી થતી શિથિલતા ટાળો, આમાને પરજાતનો તપ જરૂર આત્મિક વિકાસમાં સાધનભૂત
માત્માએ દર્શાવેલ અનુપમ આગમ-શ્રવણમાં, સ્વાથાય છે જ-પણું તે સમજપૂર્વક ને અન્ય સામગ્રી ધ્યાયમાં અથવા તે ધ્યાન કે આત્મચિંતનમાં ત૬૫ સાથે કરવામાં આવેલો હોય તો જ. એટલે અંશે બનાવવાનું છે. એવી રીતે જ્ઞાનમાં ઊંડા ઉતરી, આત્મિક વિકાસમાં પ્રગતિ એટલે અંશે કર્મનો ક્રમશઃ વિરતિ યાને ત્યાગવૃત્તિ કેળવી આરંભાદિ નાશ અને કર્મનાશ એટલે કષાયજય વા સંસાર- પરિગ્રહનું મમત્વ મૂકાવવાનું છે અને એ રીતે ભ્રમણમાં ઘટાડે. ક્રોધાદિ કવાયો અને રાગ-દ્વેષાદિ આત્માના મૂળ ગુણનું ભાન કરાવવાનું છે-નિસંગતાદિ શત્રુઓ પર સર્વથા જય મેળવવો એ જ મુક્તિ, તેથી ગુણોની ખીલવણું કરવાની છે. આમ તપમાં જ તપને ઈચ્છાનિધિ તરીકે ઓળખવામાં આવે અચિંત્ય શક્તિ છુપાયેલી છે, તેથી તે કહ્યું છે કે છે અને વારંવાર એ સાથે કહેવામાં આવે છે કે સર્વે તજના લાધ્યમ્ તો દિ દૂરતિ મન્ા તપન પર્વ તપ એટલે ઈચ્છા યા વાસનાનો જેમ જય તેમ જ સાથે સંબંધ ગાઢતાર હોવાથી પર્વ સંબંધી સ્વરૂપ એ દ્વારા કપાયો પણ પાતળા પડવા જોઈએ. તપાદિ વિચારતાં તપ સંબંધી પણ આટલી વિચારણા કરી છે.
વેદના સમયથી આજ સુધીને હિંદુ ધર્મના ઇતિહાસમાં સંતોની પરંપરા અવિચ્છિન્ન ચાલી આવે છે-જે ધર્મસંસ્થાની દિવાલમાં બારીનું કામ સારે છે; એ બારીઓ ઘરની હવા સ્વચ્છ રાખે છે તથા પ્રકાશ દાખલ કરે છે. દિવાલ અને છાપરા વિના વરસાદ અને વાવાઝોડાથી હેરાન થઈએ, અને બારીઓ વિના ઘરની હવા ગંધાઈ જાય. તે માટે ધાર્મિક જીવનમાં સંસ્થા અને આત્મબળ ઉભયને સ્થાન છે.
–આચાર્ય આનંદશંકર બા. ધ્રુવ.
For Private And Personal Use Only