________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી શ્ર ત
અને તેના કથનથી ત્રણે પ્રકારના અક્ષરાનુ સ્વરૂપ કહેવાયું. તેમાં કેવલ અક્ષરને જ સંજ્ઞાક્ષર કહેવામાં આવતા નથી, પરંતુ અક્ષરજન્ય જ્ઞાનને પણ સત્તાક્ષરશ્રુત કહેવાય છે.
પાશ
જ્ઞા ન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાણી શકાય છે. તેથી એ સિદ્ધ થયુ` કે જેટલા અનુલઘુપોંચા છે તેટલા જ્ઞાનસ્વભાવા છે. જે માટે કહ્યું છે કેઃ—
છુટ
जावा पज्जवाते, तावइया तेसु नाणभेया वि || એથી સર્વોકાશપ્રદેશથી અનન્તગુણુ અક્ષરનું પ્રમાણુ છે તે સિદ્ધ થયું.
શકા -એ અક્ષરનું પ્રમાણ કેટલું ? સમાધાનઃ-સર્વાકાશપ્રદેશેાથી અનન્તગુણ, શકા-તે શી રીતે હાય ?
સમાધાનઃ—એક એક આકાશપ્રદેશ અનન્ત અનુરૂલઘુપોંચેાવર્ડ યુક્ત છે. તે સગુરૂલઘુપર્યાયા
( કૈવલ )જ્ઞાનવડે
સમાધાનઃ—વસ્તુ (દ્રવ્ય) એ પ્રકારની જાણી શકાય છે. જે જ્ઞાનસ્વભાવવડે જે એકરૂપી તથા અરૂપી. તેમાં રૂપીદ્રવ્ય ચાર પ્રકારે પર્યાય જાણી શકાય તે જ જ્ઞાનસ્વભાવવડે બીજો પર્યાય જાણી શકાય તેમ ન સમજવુ', જો એમ થાય તે અન્ને પર્યંચે એક થઈ જશે, માટે અન્ય જ્ઞાનસ્વભાવવડે જ અન્ય પર્યાંય
ગુરૂ, લઘુ, ગુલઘુ તથા અગુરુલઘુ. આ કથન પણ વ્યવહારથી સમજવું. નિશ્ચયથી તે ગુરૂલત્રુ તેમજ અનુરૂલ એમ એ પ્રકારનું જ દ્રવ્ય છે તે હવે પછી જણાવાશે. [ ચાલુ ]
For Private And Personal Use Only
શકા:—પ્રત્યેક આકાશપ્રદેશ અનન્ત અનુલઘુપર્યાયેાવડે સંયુક્ત છે એમ જે કહ્યું તે શી રીતે ?
.....................................................................
યુદ્ધ દાવાનળે દાઝપા તપેલા પૃથિવીતલે અમી વર્ષાવતી શીળી કાની આ પગલી પડે !
કાના સુણીને સુર આંસુભીના ગળી જતી વિશ્વની ધાર હિસા ઊલેચવા પાપ યુગ્ગા-યુગાના શુ' ઊતરી મૂર્તિમતી અહિંસા માશરકૃત વિશ્વશાંતિ