SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir '' @@@ @@@@@@@@@@ @@@ ધાર્મિક ઉદારતા @ @ @ - ગતાંક પૃષ્ઠ ૨૦ થી શરૂ. @ @ @ @ જુદા જુદા જૈનેતર વિદ્વાનોએ રચેલા મહત્વપૂર્ણ ગ્રંથોના નામ લઈ જૈનાચાર્યોએ પિતેજ અને વિદ્વાનોએ કાવ્યો અને સાહિત્ય કૃતિઓ રચેલા છે – ( ૧ ) વ્યાકરણ–તત્ર સૂત્ર: ૧. વર્ધમાનરિકન કાતંત્રવિસ્તાર.' ૨. સો કીર્તિસૂરિકૃત ‘કાનંતપંજિકા વૃત્તિ. ૩. જિનપ્રભસૂરિકૃત “કાતંત્ર વિભ્રમ વૃત્તિ ૪. ચારિત્રસિંહકૃત કાતંત્રવિભ્રભાવશૂરિ. ૫. મેરૂતુંગરિકૃત બાલાવબેધ' વૃત્તિ. ૬. વિજયનન્દનત “કાતંત્રતા.” ૭. દુસિંહકૃત વૃત્તિ, ૮. પૃથ્વીચંદ્રસૂરિકૃતિ દર્ગસિંહ વૃત્તિ. ૯ મુનિશેખરકૃત વૃત્તિ. ૧૦ પ્રબોધભૂત્તિકૃત દુર્ગાદપ્રબંધ' વૃત્તિ. ૧૧. મુનિચંદસૂરિકૃત વૃત્તિ. ૧૨. ગૌતમકૃત “કાતંત્રદીપિકા' ૧૩, વિજયાનંદકત “ કાતંત્રેલર.” (૨) પાણિનિ–૧. રામચંદ્રલિંકૃત ધાતુપાઇ” ટીકા. કોઈ પરમાત્માએ સૃષ્ટિનું સર્જન કર્યું એ મંતવ્ય બુદ્ધિથી સાયપર લાગે છે. આથી ઘણાયે આધુનિક વિચારકે પરમાત્માને સૃષ્ટિના કર્તા તરીકે માનવાને વિચાર ત્યજી દીધો છે એ સર્વથા યુક્ત છે, ઘટિકાયંત્ર(ઘડીઆળ )નાં અસ્તિત્વથી તેના કર્તાની વિદ્યમાનતા સિદ્ધ થાય છે. ઘટિકાયંત્રનું દાન લઈને રષ્ટિને કોઈ કર્તા હોવાનો મત પ્રતિપાદિત કરવા યત્ન રોવવો એ ઈષ્ટ નથી. રષ્ટિનો કાઈ કર્તા છે એવા મંતવ્યથી ઇંદ્રિયોથી દ્રશ્ય પ્રમાણાનો પણ અસ્વીકાર થાય છે એ ખાસ સમજવાનું છે. અસત્ય ઉપર જે ધર્મસિદ્ધાન્તો નિર્ભર રહે તે ધર્મસિદ્ધાતો સ્વીકારથીય ન થઈ શકે. ધર્મસિદ્ધાતોની પ્રતિપત્તિ સત્ય વિના શકય નથી. ધમ-મંતવ્યોનું વાસ્તવિક પ્રતિપાદન સ થી જ કરવું જોઈએ. સત્ય વિના પ્રતિપાદિત થતાં ધર્મ -મંતવ્યો એ ધર્મ નથી પણ અધમ છે, એવાં કદાગ્રહયુક્ત ધમ-મંતવ્યોને સર્વથા તિલાંજલી આપવી ઘટે છે. ગયાં પ્રકરણમાં રષ્ટિ–ઉત્પતિ અને તેના આનુષંગિક પ્રશ્ન સંબંધી વિચારણા કરવામાં આવી છે. મનુષ્ય જાતિનો કર્તા કઈ (પરમાત્મા વિગેરે) છે કે નહિ એ સંબંધી એમાં નિરૂપણ થયું આથી એ પ્રશ્ન પણ આપણે વિચારવાનું રહે છે. ( ચાલુ) For Private And Personal Use Only
SR No.531395
Book TitleAtmanand Prakash Pustak 034 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1936
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy