________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનદ પ્રકાશ.
ટુઃal
शुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नुवति ।
मित्तमपीदं येन सुलब्धं भवति जन्मः ॥१॥ સમ્યગદર્શનથી વિશુદ્ધ થયેલા નાના અને ચારિત્રને જે પ્રાપ્ત છે. કરે છે તે મનુષ્યને જન્મ દુઃખનિમિત્ત હોવા છતાં સાર્થક-મુક્તિ- ગમન યોગ્ય થાય છે. ”
તત્ત્વાર્થ ભાષ-શ્રીમદ્ ઉમાસ્વાતિ-વાચક.
પુત5 રૂ૪ } વીર લં. ૨૪૬૨. માત્રા, ગારમ . ક. 3 દૃ દ ૨ નો.
अपराध क्षमा स्तवन.
(વસંતતિલકા) દીધાં ન કઈ ભવમાં પ્રભુ ! અન્નદાન,
ભૂલ્યા અનન્ત ભવ આતમ તત્ત્વજ્ઞાન; આવ્યો શરણ હે પ્રભુજી ! હમારા,
સર્વોપરાધ વિભુ ! માફ કરો હમારા. ૧. કે ઈ સમે જીભ વડે જૂઠંડું વદાયું,
વિશ્વાસઘાત વનમાંહિ વળી ભમાયું; દુલ્યા પ્રપંચ કરી દીન જીવો બિચારા,
સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા. ૨. જાણ હશે નહિ ત્રિયા યમદ્વારબારી,
કામાંધ કૂર થઈ કૃત્ય કર્યા વિકારી; સેવ્યા નહિ સદગુરૂ કદી માની સારા,
સર્વોપરાધ પ્રભુ ! માફ કરે હમારા. ૩.
For Private And Personal Use Only